બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / રાજકોટ / Rajkot Two leaders Congress meeting between Praveen Sorani and Indranil Rajyaguru

રાજકોટ / કોંગ્રેસની બેઠકમાં બે નેતાઓ બાખડ્યા! પ્રવીણ સોરાણી અને ઈન્દ્રનીલ રાજ્યગુરુ વચ્ચે થઈ બબાલ

Ajit Jadeja

Last Updated: 02:30 PM, 2 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રવીણ સોરાણીએ ઈન્દ્રનીલ રાજ્યગુરૂને અન્ય સભ્યો કેમ હાજર નથી તેમ પૂછતા બબાલ થઈ

 

રાજકોટ કોંગ્રેસમાં ફરી એકવાર જૂથવાદ સામે આવ્યો છે. કોંગ્રેસ કાર્યાલય ખાતે મળેલી બેઠકમાં બે નેતાઓ સામસામે આવી ગયા હતા. કોંગ્રેસના નેતા પ્રવીણ સોરાણી અને ઈન્દ્રનીલ રાજ્યગુરૂ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પ્રવીણ સોરાણીએ ઈન્દ્રનીલ રાજ્યગુરૂને અન્ય સભ્યો કેમ હાજર નથી તેમ પૂછતા બબાલ થઈ હતી. ઈન્દ્રનીલે વળતા જવાબમાં પ્રવીણ સોરાણીને કહ્યું હતું કે, તમારે પણ જવું હોય તો જઈ શકો છે. આટલું કહેતા જ પ્રવીણ સોરાણી સહિત કેટલાક નેતાઓએ બેઠક છોડીને ચાલતી પકડી હતી. લોકસભા ચૂંટણી સમયે રાજકોટ બેઠક પર રાજકીય ભડકો થયો છે. ભાજપના ઉમેદવારો સામે ક્ષત્રિયો લડી લેવાના મુડમાં છે તો રાજકોટમાં કોંગ્રેસમાં બે જૂથ સામસામે આવી ગયા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ