બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
Arohi
Last Updated: 03:04 PM, 11 October 2023
જ્યોતિષ શાસ્ત્રમાં રાહુ-કેતુને અશુભ અને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે આ બન્ને ગ્રહ જેના પર પોતાની અસર કરે છે તેના જીવનમાં એક બાદ એક મુશ્કેલીઓ આવવા લાગે છે. જેમની કુંડળીમાં આ ગ્રહ અશુભ સ્થિતિમાં હોય છે તે વ્યક્તિ જીવનભર સમસ્યાઓથી ગેરાયોલો રહે છે. ઓક્ટોબર 2023માં આ બન્ને ગ્રહ 18 મહિના બાદ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે.
રાહુ કેતુ કોઈ પણ રાશિમાં વધારેમાં વધારે 18 મહિના સુધી રહે છે. આ બન્ને ગ્રહોએ ગયા વર્ષે એપ્રિલ 2022માં રાશિ બદલી છે ત્યારે રાહુ મેષ રાશિમાં અને કેતુ તુલા રશિમાં આવ્યો હતો. હવે 30 ઓક્ટોબર આ બન્ને ગ્રહ રાશિ બદલશે. આ દિવસે રાહુ રાશિ બદલિને મેષમાં મીન અને કેતુ તુલાથી કન્યા રાશિમાં પ્રવેશ કરશે.
આ લોકોની વધશે મુશ્કેલી
30 ઓક્ટોબરને જેવા રાહુ કેતુ રાશિ બદલશે, 4 રાશિના લોકોની મુશ્કેલીઓ વધવાની શરૂ થઈ જશે. આ 4 રાશિઓ છે- મીન, કન્યા, મિથુન, અને કુંભ. આ ચારે રાશિના લોકો પર અચાનક મુશ્કેલીનો પહાડ તૂટી પડશે. તેમને ધનનું નુકસાન થઈ શકે છે. તેમના સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે. જીવનના અનેક ક્ષેત્રોમાં તેમને અસફળતા હાથ લાગી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime