બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ધર્મ / rahu ketu gochar 2023 october 30 bad effect on these 4 zodiac sign

Rahu Ketu Gochar 2023 / ચેતજો! આ ચાર રાશિના જાતકો પર તૂટશે દુ:ખોનો પહાડ, 18 મહિના બાદ રાશિ બદલશે રાહુ અને કેતુ

Arohi

Last Updated: 03:04 PM, 11 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rahu Ketu Gochar 2023: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ એક નિશ્ચિત સમય પર રાશિ બદલે છે. કોઈ ગ્રહ 2 દિવસમાં તો કોઈ ગ્રહ અઢી વર્ષમાં રાશિ બદલે છે. રાહુ-કેતુ પણ આ ગ્રહોમાંથી એક છે. આ બન્ને ગ્રહ 18 મહિનામાં રાશિ પરિવર્તન કરે છે.

  • આ ચાર રાશિના જાતકોએ રહવું પડશે સાવધાન 
  • તેમાં પર તૂટી શકે છે દુખોનો પહાડ 
  • 18 મહિનામાં રાશિ પરિવર્તન કરે છે રાહુ-કેતુ 

જ્યોતિષ શાસ્ત્રમાં રાહુ-કેતુને અશુભ અને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે આ બન્ને ગ્રહ જેના પર પોતાની અસર કરે છે તેના જીવનમાં એક બાદ એક મુશ્કેલીઓ આવવા લાગે છે. જેમની કુંડળીમાં આ ગ્રહ અશુભ સ્થિતિમાં હોય છે તે વ્યક્તિ જીવનભર સમસ્યાઓથી ગેરાયોલો રહે છે. ઓક્ટોબર 2023માં આ બન્ને ગ્રહ 18 મહિના બાદ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. 

રાહુ કેતુ કોઈ પણ રાશિમાં વધારેમાં વધારે 18 મહિના સુધી રહે છે. આ બન્ને ગ્રહોએ ગયા વર્ષે એપ્રિલ 2022માં રાશિ બદલી છે ત્યારે રાહુ મેષ રાશિમાં અને કેતુ તુલા રશિમાં આવ્યો હતો. હવે 30 ઓક્ટોબર આ બન્ને ગ્રહ રાશિ બદલશે. આ દિવસે રાહુ રાશિ બદલિને મેષમાં મીન અને કેતુ તુલાથી કન્યા રાશિમાં પ્રવેશ કરશે. 

આ લોકોની વધશે મુશ્કેલી
30 ઓક્ટોબરને જેવા રાહુ કેતુ રાશિ બદલશે, 4 રાશિના લોકોની મુશ્કેલીઓ વધવાની શરૂ થઈ જશે. આ 4 રાશિઓ છે- મીન, કન્યા, મિથુન, અને કુંભ. આ ચારે રાશિના લોકો પર અચાનક મુશ્કેલીનો પહાડ તૂટી પડશે. તેમને ધનનું નુકસાન થઈ શકે છે. તેમના સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે. જીવનના અનેક ક્ષેત્રોમાં તેમને અસફળતા હાથ લાગી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ