બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
VTV / Punjab's Resurrection Possible...": Navjot Sidhu To Meet Bhagwant Mann
Hiralal
Last Updated: 06:57 PM, 8 May 2022
પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ હવે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી સંભાવના છે. પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ સોનિયા ગાંધીએ પ્રદેશાધ્યક્ષ પદેથી તેમનું રાજીનામું લઈ લીધું હતું ત્યારથી તેઓ કોંગ્રેસમા હાંસિયા ધકેલાઈ ગયા હતા અને તેથી તેમણે હવે નવી રાજકીય જમીન શોધવાની તૈયારી કરી છે. આ ક્રમમાં હવે સિદ્ધુએ એવી જાહેરાત કરી છે કે આવતીકાલે (સોમવારે) તેઓ પંજાબના સીએમ ભગવંત માનને મળવાના છે.
Will meet CM @BhagwantMann tomorrow at 5:15 PM in Chandigarh to discuss matters regarding the revival of Punjab’s economy . . . Punjab’s Resurrection is only possible with an honest collective effort . . .
— Navjot Singh Sidhu (@sherryontopp) May 8, 2022
સૌના સાથ અને સહકારથી જ પંજાબની કાયાપલટ થશે-સિદ્ધુ
સિદ્ધુએ કહ્યું કે સોમવારે તેઓ સીએમ ભગવંત માનને મળવાના છે.રાજ્યના આર્થિક પુનરોદ્ધારની ચર્ચા કરવા માટે તેઓ સીએમને મળશે. તેમણે કહ્યું કે સૌના સાથ અને સહકારથી જ પંજાબની કાયાપલટ થશે.
સિદ્ધુની સીએમ માન સાથેની મુલાકાતને રાજનીતિ સાથે જોડવામાં આવી રહી છે
ઉલ્લેખનીય છે કે નવજોત સિંહ સિદ્ધુની સીએમ માન સાથેની આવતીકાલની મુલાકાતને રાજનીતિ સાથે જોડીને જોવામાં આવી રહી છે. સિદ્ધુ ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ હોવાનું જણાવાઈ રહ્યું છે એટલે કે પક્ષપલટો કરે તેવી શક્યતા છે.
સિદ્ધુ અનેકવાર સીએમ માન પર કરી ચૂક્યા છે પ્રહાર
ઉલ્લેખનીય છે કે સિદ્ધુ ભૂતકાળમાં સીએમ માન પર અનેક વાર પ્રહાર કરી ચૂક્યા છે. હવે તેમણે માન સાથેની મુલાકાત જાહેર કરીને રાજનીતિમાં નવી ચર્ચા જગાવી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime