બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / punja vansh has written letter to realease fisherman from pakistani jail
Khyati
Last Updated: 12:46 PM, 21 July 2022
ઉના વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશે પાકિસ્તાની જેલમાં કેદ માછીમારોને પરત લાવવા અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. ઉનાના ગરાળ ગામના માછીમારનું પાકિસ્તાનની જેલમાં મોત થયું છે. તેઓના મૃતદેહને પરત લાવવા રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત પણ પાકિસ્તાન જેલમાં બંધ તમામ માછીમારોને સરકાર દ્વારા વિદેશ મંત્રાલય સાથે વાત કરીને વ્યવસ્થા કરવા રજૂઆત કરી.
400 થી વધુ ભાઈઓ પાકિસ્તાનની જેલમાં બંધ
આ અંગે વધુમાં તેઓએ જણાવ્યું કે ખલાસીઓ દરિયામાં જાય છે અને તેઓને પાકિસ્તાની સિક્યુરિટી દ્વારા બંદૂકના નાળચે પકડી લેવામાં આવે છે. ભારત સરકારના સમયાંતરે પ્રયાસ કરવામાં આવે છે પરંતુ માછીમાર ભાઇએ પરત નથી આવતા. 400થી વધુ ભાઇઓ પાકિસ્તાન જેલમાં બંધ છે. તેઓએ જણાવ્યુ કે મારી વિધાનસભાના કાળુભાઇ શિયાળ માછીમારી કરવા ગયા હતા,પાકિસ્તાની જેલમાં તેઓનું અવસાન થયુ છે. તેમનો મૃતદેહ પરિવારને મળે તે માટે સીએમને પત્ર લખ્યો છે.
પાકિસ્તાન જેલમાં 20 માછીમારો બીમાર
પાકિસ્તાન જેલમાં 20થી વધુ માછીમારો બીમાર હાલતમાં છે. તમામ બંધકોને સીએમ કેન્દ્ર સરકાર સાથે ચર્ચા કરીને છોડાવ. માછીમારોને મુક્ત કરવામાં આવે તેવી અમારી માંગ છે. પરંતુ સરકાર જાહેરાત અને આશ્વાસન માત્ર કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે હવે જોવુ એ રહેશે કે સરકાર દ્વારા પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોને છોડાવા માટે કેવા પગલા લેવાશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime