બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત
લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
VTV / PM Narendra Modi inaugurates All India Institute of Ayurveda in Goa
Hiralal
Last Updated: 05:07 PM, 11 December 2022
11 ડિસેમ્બરનો દિવસ દેશ માટે એક અર્થમાં વિશેષ રહ્યો છે. દેશને ત્રણ મોટા આયુષ ઈન્સ્ટીટ્યુટ મળ્યાં છે. ગોવાની રાજધાની પણજીમા પ્રધાનમંત્રી મોદીએ દેશને 3 આયુષ ઈન્સ્ટીટ્યુટ સમર્પિત કર્યા હતા.
PM Narendra Modi inaugurates 3 National AYUSH Institutes - All India Institute of Ayurveda (AIIA), Goa, National Institute of Unani Medicine (NIUM), Ghaziabad and National Institute of Homeopathy (NIH), Delhi, in Panaji, Goa pic.twitter.com/hIifnAFpxV
— ANI (@ANI) December 11, 2022
These 3 institutions will give speed to AYUSH healthcare system. Over 30 countries have recognized Ayurveda as a traditional medicine system. We have to promote Ayurveda in other countries also: PM Modi at the Valedictory function of 9th World Ayurveda Congress in Goa pic.twitter.com/CKph7GdWZg
— ANI (@ANI) December 11, 2022
G20ની થીમ, વન અર્થ, વન ફેમીલી, વન ફ્યુચર
3 આયુષ ઈન્સ્ટીટ્યુટ ઉદ્ધાટન બાદ બોલતાં પીએમ મોદીએ કહ્યું કે તમારું જ્ઞાન, વિજ્ઞાન અને સાંસ્કૃતિક અનુભવથી વિશ્વ કલ્યાણનો સંકલ્પ અમૃત સૌથી મોટું લક્ષ્ય છે, આયુર્વેદ માટે એક અસરકારક માધ્યમ છે. ભારત આ વર્ષ G20 સમુહની અધ્યક્ષતા અને મેજબાની કરી રહ્યું છે. આપણે G20 થીમ વન અર્થ, વન ફેમીલી, વન ફ્યુચર એવી રાખી છે.
શું લાભ મળશે 3 સંસ્થાઓથી
મીડિયાને સંબોધતા કેન્દ્રીય આયુષ મંત્રી સર્વાનંદ સોનોવાલે કહ્યું કે આ ત્રણ સંસ્થાઓ લોકોના સસ્તા દરે સારી આરોગ્ય સુવિધાઓ આપશે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોમિયોપેથીએ હોમિયોપેથિક ચિકિત્સા પદ્ધતિ વિકસાવી છે. ત્રણ સંસ્થાઓ આયુષ સ્વાસ્થ્ય સેવાઓને આધુનિક દવાઓ સાથે મુખ્ય પ્રવાહમાં લાવવા અને સંકલિત કરવા કામ કરશે.
मुझे यकीन है कि ये तीनों संस्थान आयुष हेल्थ केयर व्यवस्था को नई गति देंगे। आयुर्वेद एक ऐसा ज्ञान है जिसका मोटो है, सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः। इसका मतलब है सबका सुख और सबका स्वास्थ्य: प्रधानमंत्री नरेंद्र मोदी pic.twitter.com/nzMKVWshnb
— ANI_HindiNews (@AHindinews) December 11, 2022
યુજી, પીજી અને ડોક્ટરલ કોર્સમાં 400 વધારાની બેઠકો
આ ત્રણ સંસ્થાઓ યુજી, પીજી અને ડોક્ટરલ કોર્સમાં વિદ્યાર્થીઓ માટે 400 વધારાની બેઠકો ઊભી કરશે અને તેમાં 550 વધારાના બેડ પણ ઉમેરવામાં આવશે. ગોવાની અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાન (એઆઈઆઈએ) આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ મારફતે શિક્ષણ અને દર્દીની સારસંભાળની સેવાઓમાં યુજી, પીજી અને પોસ્ટ-ડોક્ટરલ પ્રવાહ માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત સુવિધાઓ પ્રદાન કરશે.
आयुर्वेद इलाज से आगे बढ़कर कल्याण की बात करता है और कल्याण को बढ़ावा देता है। विश्व भी अब तमाम परिवर्तनों और प्रचलनों से निकलकर इस प्राचीन जीवन दर्शन की तरफ लौट रहा है। मुझे खुशी है कि भारत में इसको लेकर बहुत पहले से ही काम शुरू हो चुका है: प्रधानमंत्री नरेंद्र मोदी pic.twitter.com/aW9VQ9zRKp
— ANI_HindiNews (@AHindinews) December 11, 2022
કઈ 3 નેશનલ આયુષ સંસ્થાનું ઉદ્ધાટન
(1) ગોવા ખાતે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ
(2) ગાઝિયાબાદ ખાતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુનાની મેડિસિન
(3) દિલ્હી ખાતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોમિયોપેથી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો