બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
Khyati
Last Updated: 10:28 AM, 2 April 2022
એક તરફ રાજ્યમાં એવા લોકો વસે છે જે નવ દિવસ નવદુર્ગાની કઠિન ઉપાસના કરે છે. માતાજીની પૂજા કરે છે તો બીજી તરફ એવો પણ એક સમાજ છે જે દિકરીનું અવતરણ થતા હજી પણ એ જૂના જમાના જેવી જ હલકી માનસિકતા ધરાવે છે, દિકરી હોવુ એ જાણે કે ગુનો હોય. ત્યારે રાજકોટ મહાનગરમાં પણ એક ચોંકાવનારી ઘટના જોવા મળી. રાજકોટમાં 5 દિવસની બાળકીને તરછોડીને મા બાપ ફરાર થઇ ગયા અને દિકરીનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ.
5 દિવસની દિકરીને માતા પિતાએ તરછોડી
પરિવારમાં નાનકડા મહેમાનનું આગમન થાય તો ખુશી કેટલી હોય, પછી તે દિકરો હોય કે દિકરી. લોકો બાળક થાય તે માટે અનેક માનતાઓ રાખે છે ત્યારે રાજકોટ સિવિલમાં તો નવજાત બાળકીને તરછોડીને મા બાપ ચાલ્યા ગયા. અરે, ફુલ જેવી કુમળી બાળકીને છોડીને જતા જીવ કેમનો ચાલ્યો? જન્મ થતા જ દિકરી ગંભીર હાલતમાં હતી. સિવિલમાં તેની સારવાર પણ ચાલી રહી હતી અને તેવામાં તેના માતા પિતાને તેને તરછોડીને નાસી ગયા.
દિકરીની હાલત ગંભીર હોવાથી તરછોડી દીધી
સુલતાનપુરના સુક્રાંતીબેનને 27 માર્ચે દિકરીને જન્મ થયો હતો. તેની પુત્રીની હાલત ગંભીર હોવાથી સિવિલમાં સારવાર ચાલી રહી હતી. માતા પિતાને જેવી જાણ થઇ કે દિકરીની હાલતી અત્યંત નાજુક છે કે મા બાપ તેને છોડીને ચાલ્યા ગયા. સમગ્ર ઘટનાને પગેલ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં બાળકીનાં માતા-પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. ત્યારે અહીં સવાલ એ થાય કે તમે બાળકની જવાબદારી ઉઠાવવા તૈયાર જ નહોવ તો બાળકને પેદા જ શા માટે કર્યુ ?શું દિકરીને બદલે દિકરાનો જન્મ થયો હોત તો ? તો શું આવી રીતે તરછોડીને ચાલ્યા જતા ? શું દિકરી હોવુ એ ગુનો છે ? આ દિકરીની જિંદગી બચાવવાનો પ્રયાસ ડોક્ટરો કરી રહ્યા હતા પરંતુ કદાચ આ દિકરી જ જાણી ગઇ હશે કે મારા મા બાપને જ મારી જરુર નથી તો મારે આ જિંદગીમાં જીવીને શું કરવું ?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime