બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત
લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
Arohi
Last Updated: 08:55 AM, 16 November 2023
આજે 16 નવેમ્બર ગુરૂવારનો દિવસ છે. આજના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા વિધિ વિધાનથી કરવાથી દોષ દૂર થાય છે. જે લોકો ગુરૂવાર વ્રત કરે છે તે પૂજાના સમયે ભગવાન વિષ્ણુને પીળા વસ્ત્ર, પીળા ફૂલ, કેળા, પંચામૃત, તુલસીના પાન, ચણાની દાળ અને ગોળ જરૂર ચડાવો. તેના વગર આ પૂજા અધૂરી માનવામાં આવે છે.
પૂજાના સમય વિષ્ણુ સહસ્રના, વિષ્ણુ ચાલીસા, ગુરૂવાર વ્રત કથાનો પાઠ વગેરે કરવું ઉત્તમ માનવામાં આવે છે. આ દિવસે કોળાના છોડની પણ પૂજા કરવામાં આવે છે કારણ કે ધાર્મિક માન્યતાઓ અનુસાર તેમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે.
આ દિવસે વ્રત કરનારને કેળું ન ખાવું જોઈએ. પૂજાના બાદ તમે ઈચ્છો તો કેળા, પીળા વસ્ત્ર, ગોળ, ચણાની દાળ, પીળા વાસણ વગેરેનું દાન કોઈ ગરીબ બ્રાહ્મણને કરવું જોઈએ. અહીં પર બ્રાહ્મણ દેવ ગુરૂ બૃહસ્પતિનું પ્રતીક હોય છે.
ભગવાન વિષ્ણુની પૂજાથી મળશે લાભ
ગુરૂવારે બૃહસ્પતિ દેવની પૂજા કરવામાં આવે છે. તેમની પણ પૂજામાં એજ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે જે ભગવાન વિષ્ણુની પૂજામાં કરે છે. જેમની કુંડળીમાં ગુરૂ ગ્રહ કમજોર હોય છે.
તેમને આજે ગુરૂ ગ્રહના બીજ મંત્રનો જાપ કરવો જોઈએ. જેના વિવાહમાં કોઈ પ્રકારનું મોડુ થઈ રહ્યું હોય કે કુંડળીમાં કોઈ પ્રકારનો દોષ છે તો તેમને પણ ગુરૂવાર વ્રતની સાથે ભગવાન વિષ્ણુ કે દેવ ગુરૂ બૃહસ્પતિની પૂજા કરવી જોઈએ.
તેની સાથે જ કોઈના દાંપત્ય જીવનમાં કોઈ સમસ્યા છે તો તે પતિ અને પત્ની સાથે વ્રત અને પૂજા કરે. આમ કરવાથી વિષ્ણુની કૃપાથી દરેક વસ્તુ ઠીક થઈ જશે.
16 નવેમ્બર આજનું પંચાંગ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો