બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / વિશ્વ / Extra / one-army-jawan-lost-his-life-in-ceasefire-violation-by-pakistan-in-poonch-and-nowshera-sector

NULL / પાકિસ્તાન દ્વારા સતત સીઝફાયરનો ભંગ, નૌશેરા સેક્ટરમાં ફાયરિંગ થતાં એક જવાન શહીદ

vtvAdmin

Last Updated: 09:09 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં કરેલી એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાન ઉશ્કેરાયું છે. ત્યારથી સતત પાકિસ્તાન અવાર નવાર સીઝફાયરનો ભંગ કરે છે તો ક્યારેક ભારે તોપમારો પણ કરે છે. ત્યારે આજે પણ પાકિસ્તાને લાઈન ઓફ કંટ્રોલ નજીક નૌશેરામાં ફાયરિંગ કર્યુ છે. તો ભારતીય સેનાએ પણ પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપ્યો છે. ભારતીય સેના દ્વારા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે.



એટલું જ નહીં ભારતીય સેનાની જવાબી કાર્યવાહીમાં સેનાએ પાકિસ્તાનનાં બેઝને તબાહ કર્યો છે. ભારતીય સેનાએ અખનૂર સેક્ટરમાં પાકિસ્તાની બેઝનો ખુરદો બોલાવ્યો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે તેમ ભારતીય સેનાએ તોડી પાડેલું પાકિસ્તાની બેઝ નજરે પડી રહ્યું છે. જેને ભારતીય સેનાએ ધ્વસ્ત કર્યુ છે. એટલું જ જ્યાં ભારતીય સેનાએ પાકિસ્તાની બેઝ તોડી પાડ્યો છે ત્યાં પાકિસ્તાનનો ઝંડો પણ નજરે પડી રહ્યો છે.

શનિવારનાં સાંજનાં અંદાજે પાંચ વાગે પાકિસ્તાન તરફથી પુંછ સેક્ટરમાં શરૂ કરવામાં આવેલ ગોળીબારી હજી સુધી શરૂ છે. ત્યારે નૌશેરામાં પણ રવિવારનાં બપોરથી જ ગોળીબાર શરૂ છે. ભારતીય સેનાનાં જવાન પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહેલ છે.



એવામાં એક જવાનનાં શહીદ થવાંની ખબર મળી છે. શહીદ જવાનની ઓળખ હરિ વાકર, નિવાસી રાજસ્થાનનાં રૂપમાં થઇ છે. હરિ ગોળીબારી દરમ્યાન ગંભીર રૂપથી ઘાયલ થઇ ગયાં હતાં. તેઓને સેનાની હોસ્પિટલ ખાતે ભરતી કરવામાં આવ્યાં, જ્યાં તેઓનો જીવ ચાલ્યો ગયો.
 
તમને જણાવી દઇએ કે શનિવારનાં રોજ પાકિસ્તાની સેનાએ શાહપુર અને કેરની સેક્ટરમાં LoC પર અગ્રિમ ચોકીઓને નિશાન બનાવીને ફાયરિંગ શરૂ કર્યુ હતું. રક્ષા પ્રવક્તાએ જણાવ્યું કે, શનિવારનાં રોજ સાંજનાં અંદાજે સાડા પાંચ કલાકે નાના હથિયારોથી ગોળીબારી શરૂ કરવામાં આવી હતી. શાહપુર અને કેરની વિસ્તારોમાં જ થઇ રહેલ ફાયરિંગને કારણ ત્યાં રહેનાર લોકોને પોતાનાં-પોતાનાં ઘરોની અંદર શરણ લેવી પડી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ