બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
VTV / ગુજરાત / Niranjan Swami, who made a controversial statement about gods and goddesses, apologized and said that he had said this in an impulse and will not make a mistake in the future.
Vishal Khamar
Last Updated: 04:56 PM, 30 October 2023
થોડા સમય પહેલા સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ભીંત ચિત્રોને લઈ વિવાદ સર્જાયો હતો. ત્યારે સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા ભીંત ચિત્રો દૂર કર્યા બાદ વિવાદ માંડ શાંત પડ્યો હતો. જસદણમાં નિરંજન સ્વામીનાં વિવાદિત નિવેદનને લઈ ફરી વિવાદ સર્જાયો છે. ત્યારે વિવાદ વધે તે પહેલા નિરંજન સ્વામીએ માફી પણ માંગી છે.
દેવી દેવતાઓ માટે કંઇ બોલાઇ ગયું હોય તો માફી માગુ છું: નિરંજન સ્વામી
સ્વામિનારાયણ સંપ્રદાયનાં નિરંજન સ્વામીએ બે દિવસ પહેલા જસદણ ખાતે સભામાં દેવતાઓને લઈ નિવેદન આપ્યું હતું. નિરંજન સ્વામીનાં નિવેદનને લઈ સંતોમાં રોષ ફાટી નીકળતા વિવાદ વધે તે પહેલા જ નિરંજન સ્વામીએ આજે માફી માંગી હતી. માફી માંગતા નિરંજન સ્વામીએ કહ્યું હતું કે, આવેશમાં આવી કંઈ પણ બોલ્યો હોઉં તો માફી માંગુ છું. દેવી દેવતાઓ માટે કંઈ બોલાઈ ગયું હોય તો માફી માંગુ છું. ભવિષ્યમાં આવી ભૂલ નહી થાય તેવી ખાતરી આપું છું.
નિરંજન સ્વામીએ શું નિવેદન આપ્યું હતું
બે દિવસ પહેલા જસદણ ખાતે બે દિવસ પહેલા સોખડાનાં સ્વામીનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું હતું. જેમાં નિરંજન સ્વામીએ પોતાનાં ગુરૂને દેવતાઓથી મહાન ચીતરવા વિવાદિત નિવેદ આપ્યું હતું. ગુરૂ પ્રબોધજીવન રૂમની બહાર નીકળે ત્યારે દેવતાઓ એમનાં દર્શન માટે જુરતા હોય છે. એમનાં દર્શન કરીને આનંદ-પુલકીત થાય છે. એમનાં ઉપર ચંદન ફૂલોની વર્ષા કરે છે. એવું કહી દેવતાઓનું અપમાન કર્યું છે.
આવાને સજા થવી જોઈએઃ જ્યોર્તિનાથ મહારાજ
જ્યોર્તિનાથ મહારાજે કહ્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના સંત દ્વારા જે બફાટ કરવામાં આવ્યો છે તે યોગ્ય નથી, બોલનાર અને સંભાળનાર બંને પાપી છે. સનાતન ધર્મને હાનિ પહોંચાડીને તમે શું સાબિત કરવા માંગો છો? તમે સર્વોપરી હોય તો તમારા જ ઝઘડા પહેલા પુરા કરોને, સર્વોપરિતા હોય તો જગત કલ્યાણના બહુ કામ છે. આવાને સજા થવી જોઈએ. આ મામલે આજે તાત્કાલિક જૂનાગઢ ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આગળની કાર્યવાહી મટિંગ બાદ નક્કી કરવામાં આવશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime