ચોખવટ / નર્મદા નદીમાં પૂર અને પાણી છોડવાને અંગે નર્મદા ઓથોરિટીનું નિવેદન, કહ્યું ઉપરથી પાણી છોડાયું અને વચ્ચેથી વાદળ ફાટ્યું, જાહેર કર્યા આંકડા

Narmada Authority statement on flooding and water release in Narmada River, said water released from above and cloud burst...

નર્મદા નદીમાં પૂર અને પાણી છોડવાને લઈ નર્મદા ઓર્થોરિટીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં પાણી છોડાયું હતું. ઈન્દીરાસાગર ડેમ વિસ્તારમાં વાદળ ફાટવાથી ભારે વરસાદ થયો હતો. ત્યારે 17 સપ્ટેમ્બરે નદીમાં 18 લાખ ક્યુસેક પાણી છોડાયું હતું.

બ્રેકિંગ ન્યૂઝ