બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / musturd oil good for feet massage and good sleep

ઉપાય / સરખી ઊંઘ ન આવતી હોય તો રાત્રે પગના તળિયામાં લગાવી લો આ તેલ, આવશે મીઠી નિંદર

Manisha Jogi

Last Updated: 07:00 PM, 9 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઊંઘ પૂરી ના થવાને કારણે અનેક પ્રકારની પરેશાનીનો સામનો કરવો પડે છે. માનવામાં આવે છે કે, રાત્રે સારી ઊંઘ ના આવે તો સરસિયાના તેલની માલિશ કરવાથી ઊંઘ આવે છે.

  • ઘણા લોકોને રાત્રે ઊંઘ ના આવવાની સમસ્યા હોય છે
  • ઊંઘ આવે તે માટે અલગ અલગ ઉપાય કરતા હોય છે
  • સરસિયાના તેલની માલિશ કરવાથી ઊંઘ આવી શકે છે

દરેક વ્યક્તિ એવું વિચારે છે કે, આખો દિવસ કામ કરે અને રાત્રે સારી ઊંઘ આવે. જે લોકોને રાત્રે ઊંઘ નથી આવતી તેઓ ઊંઘ આવે તે માટે અલગ અલગ ઉપાય કરતા હોય છે. ઊંઘ પૂરી ના થવાને કારણે અનેક પ્રકારની પરેશાનીનો સામનો કરવો પડે છે. માનવામાં આવે છે કે, રાત્રે સારી ઊંઘ ના આવે તો સરસિયાના તેલની માલિશ કરવાથી ઊંઘ આવે છે. 

વધુ વાંચો: TV જોતા-જોતા સૂઇ જવાની આદત હોય તો એલર્ટ! નહીં તો સપડાઇ જશો આ ગંભીર બીમારીમાં

સરસિયાના તેલની માલિશ કરવાના ફાયદા

  • આયુર્વેદમાં સરસિયાના તેલને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સરસિયાના તેલના માલિશ કરવાથી માંસપેશીઓને આરામ મળે છે અને શારીરિક એક્ટિવિટમાં સુધારો થાય છે. સરસિયાના તેલની માલિશ કરવાથી થાક દૂર થાય છે અમે માઈન્ડ રિલેક્સ રહે છે. 
  • માસિકધર્મ સમયે પેટમાં દુખાવો થાય છે. રાત્રે સૂતા પહેલા પગના તળિયામાં સરસિયાના તેલની માલિશ કરવાથી પીરિયડ ક્રેંપથી રાહત મળે છે અને માંસપેશીઓ રિલેક્સ રહે છે. 
  • અનિંદ્રાની પરેશાની હોય તો રાત્રે સૂતા પહેલા હુંફાળા તેલથી પગની માલિશ કરવી જોઈએ. આ પ્રકારે કરવાથી માનસિક તણાવ દૂર થાય છે અને લોહીનું સારી રીતે  પરિભ્રમણ થઈ શકે છે. માઈન્ડ રિલેક્સ રહે છે અને સારી ઊંઘ આવે છે. 
  • ચિંતા અને તણાવની સમસ્યા હોય તો રોજ રાત્રે સરસિયાના તેલથી પગની માલિશ કરવી જોઈએ. જેથી ચિંતા અને તણાવની સમસ્યા દૂર થશે તથા માઈન્ડ રિલેક્સ રહેશે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ