બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / અજબ ગજબ / know what is the budget of tirupati temple

OMG / આ મંદિરમાં માત્ર લાડુના પ્રસાદથી થઈ 365 કરોડની આવક, વાળ વેચવાથી થયેલી આવક સાંભળીને આંખો ફાટી જશે

Khevna

Last Updated: 11:11 AM, 18 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આંધ્રપ્રદેશના તિરુપતિ સ્થિત તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે ગુરુવારે પોતાનું 2022-23નું બજેટ જાહેર કર્યું. જાણો કેટલું છે તેમનું બજેટ તથા અન્ય મહત્વની વિગતો

  • તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે ગુરુવારે પોતાનું 2022-23નું બજેટ જાહેર કર્યું
  • 'લડ્ડુ પ્રાસાદમ' ના વેંચાણથી 365 કરોડ 
  • શા માટે કરે છે ભક્તો વાળનું દાન?

આંધ્રપ્રદેશના તિરુપતિ સ્થિત તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે ગુરુવારે પોતાનું 2022-23નું બજેટ જાહેર કર્યું. તિરુમાલાના પ્રાચીન ભગવાન વેંકટેશ્વર મંદિરના સંચાલન બોર્ડે 2022-23 ના વર્ષીય બજેટમાં 3,096,40 કરોડ રૂપિયાની કમાણીનું અનુમાન લગાવ્યું છે. 

બેઠકમાં આવતા 12 મહિનાની વિત્તીય યોજનાની સમીક્ષા બાદ ટીટીડી બોર્ડના ચેરમેન વાઈ વી સુબ્બા રેડ્ડી તથા કાર્યકારી અધિકારી કેએસ જવાહર રેડ્ડીએ મીડિયા કર્મીઓને જણાવ્યું કે બોર્ડે વાર્ષિક બજેટને મંજૂરી આપી દીધી છે. 

'લડ્ડુ પ્રાસાદમ' ના વેંચાણથી 365 કરોડ 
મંદિરના વર્ષીય રાજસ્વમાંથી લગભગ 1,000 કરોડ રૂપિયા પવિત્ર હુંડીમાં શ્રાદ્ધાળુઓ દ્વારા મળતાનું અનુમાન છે. રાષ્ટ્રીયકૃત તથા પ્રાઈવેટ બેન્કોમાં જમા પર વ્યાજ લગભગ 668.5 કરોડ રૂપિયા મળશે. આ જ પ્રકારે વિભિન્ન ટીકીટોના વેંચાણથી 362 કરોડ રૂપિયા તથા 'લડ્ડુ પ્રસાદમ'ના વેંચાણથી 365 કરોડ રૂપિયાનું રાજસ્વ મળવાનું અનુમા બજેટમાં કરવામાં આવ્યું છે. 

આ ઉપરાંત, ટીટીડીને લોકોના રોકાવાના સ્થાન તથા મેરેજ હોલ દ્વારા ભાડાથી 95 કરોડ તથા શ્રદ્ધાળુઓ દ્વારા ચઢાવાયેલ વાળના વેંચાણથી 126 કરોડ રૂપિયા પ્રાપ્ત થવાની આશા છે. જ્યારે વિભિન્ન સેવાઓ પર બોર્ડનું 1,360 કરોડ રૂપિયા ખર્ચ થવાનું અનુમાન છે. 

શા માટે કરે છે ભક્તો વાળનું દાન?
તિરુપતિ બાલાજી મંદિર વિષે માન્યતા છે કે જો ભક્ત અહી આવીને વાળ દાન કરે છે તો તેનાથી તેને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. તેની બધી જ તકલીફો દૂર થાય છે. માન્યતા છે કે જો મનુષ્ય મનમાંથી પાપ તથા ગંદકીને અહી છોડી જાય છે તો તેના બધા જ દુખો દેવી લક્ષ્મી હરી લે છે. એટલા માટે અહી બધી ગંદકી તથા પાપના રૂપમાં લોકો પોતાના વાળ છોડી જાય છે. તિરુપતિ મંદિરમાં પ્રતિદિન લગભગ 20 હાજર લોકો વાળનું દાન કરે છે. આ કાર્યને સંપન્ન કરવા માટે મંદિર પરિસરમાં લગભગ 600 વાળંદ રાખવામાં આવ્યા છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ