બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / kashmir fight terrorist group sent threat letter to his members to target PM and Home minister

જમ્મૂ-કાશ્મીર / 'હમાસ જેવા કરવા પડશે હુમલા, PM અને ગૃહમંત્રીને કરો ટાર્ગેટ': કાશ્મીર ફાઇટે લેટરથી આપી ધમકી, ભારતીય એજન્સીઓ ઍલર્ટ

Vaidehi

Last Updated: 06:22 PM, 24 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આતંકી સમૂહ 'કશ્મીર ફાઈટ'ની તરફથી એક ધમકીભર્યો લેટર મળી આવ્યો છે. તેમણે પોતાના સદસ્યોને પર્યટકો, બિન-સ્થાનિક લોકો અને સુરક્ષાબળોને ટાર્ગેટ કરવા કહ્યું છે.સાથે જ ટેરરિસ્ટ ગ્રુપે પોતાના સદસ્યોને પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીને ટારગેટ કરવાનાં પણ આદેશ આપ્યાં છે.

  • આતંકી સમૂહ 'કશ્મીર ફાઈટ'નો ધમકીભર્યો લેટર
  • હાઈ-પ્રોફાઈલ હસ્તિઓને ટાર્ગેટ કરવા આદેશ
  • ભારતનાં PM અને ગૃહમંત્રીને ટારગેટ કરવાનાં પણ આદેશ

આતંકી સમૂહ 'કશ્મીર ફાઈટ'ની તરફથી એક ધમકીભર્યો લેટર સામે આવ્યો છે. આતંકવાદી સમૂહે આહ્વાન કર્યું છે કે જેવી રીતે હમાસે કેટલાક સમય પહેલા ઈઝરાયલ પર અટેક કર્યો હતો એવી રીતે હુમલા કરવા પડશે. આતંકી સમૂહ 'કશ્મીર ફાઈટ'ની તરફથી એક ધમકીભર્યો લેટર મળી આવ્યો છે. તેમણે પોતાના સદસ્યોને પર્યટકો, બિન-સ્થાનિક લોકો અને સુરક્ષાબળોને ટાર્ગેટ કરવા કહ્યું છે.સાથે જ ટેરરિસ્ટ ગ્રુપ કશ્મીર ફાઈટે પોતાના સદસ્યોને પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીને ટારગેટ કરવાનાં પણ આદેશ આપ્યાં છે.

હાઈ-પ્રોફાઈલ હસ્તિઓને ટાર્ગેટ
કશ્મીર ફાઈટે પોતાના આતંકીઓને હાઈ-પ્રોફાઈલ હસ્તિઓને ટાર્ગેટ બનાવવા કહ્યું છે. સંગઠને ધમકીભરેલા લેટરમાં લખ્યું કે ગાઝામાં થઈ રહેલા નરસંહાર એ તમામ લોકોની આંખો ખોલનારો છે જે સંયુક્ત રાષ્ટ્ર અથવા તો અન્ય માનવાધિકાર સમૂહો અને દેશો પાસે અપેક્ષાઓ રાખે છે. 

હવે સમય આવી ગયો છે કે ...
સમૂહે કહ્યું કે મરી ગયેલી શાંતિ આ તથાકથિત શાંતિનાં રક્ષકો માટે જીવંત પ્રમાણ છે. જો આ પાખંડી ગાઝા નરસંહાર કરવા માટે તૈયાર છે તો HOJKનાં ભવિષ્ય માટે પણ વિચારો. હવે સમય આવી ગયો છે કે IIOJKમાં સશસ્ત્ર પ્રતિકાર લડવૈયાઓ પોતાની રણનીતિને બદલે અને સરમુખત્યારશાહી ભારતીય શાસન અને તેની આસપાસ હાઈ-પ્રોફાઈલ ટારગેટો પર ધ્યાન કેન્દ્રિત કરે.

સમૂહોને તૈનાત કરો
આતંકી સંગઠનોએ પોતાના લેટરમાં કહ્યું કે આ એક ખતરનાક સ્થિતિ છે અને સશસ્ત્ર પ્રતિરોધ લડવૈયાઓએ બહાર આવવું પડશે અને એ જ સ્થાન પર હુમલો કરવો પડશે જ્યાં સૌથી વધુ પીડા છે. ટારગેટ પર ધ્યાન કેન્દ્રિત કરો અને સમૂહોને તૈનાત કરો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ