બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
VTV / Politics / Karnataka election result 2023: congress won the election, reason behind BJPs defeat in Karnataka
Vaidehi
Last Updated: 12:15 PM, 13 May 2023
કર્ણાટકમાં ભાજપ 38 વર્ષ જૂની પરંપરા તોડવામાં અસક્ષમ રહી છે. આ રાજ્યમાં 1985 બાદથી કોઈપણ પાર્ટી સતત બીજી ટર્મમાં સત્તા પર આવી નથી. કર્ણાટક વિધાનસભા ચૂંટણીનાં પરિણામો અનુસાર ભાજપને 75 બેઠકો મળી છે જ્યારે કોંગ્રેસે બહુમત સાથે જીત મેળવી છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે 113 સીટોની આવશ્યકતા હોય છે જે કોંગ્રેસ એકલી જ મેળવી શકશે. 2024 માટે ભાજપની આ હાર મોટું નુક્સાન પહોંચાડી શકે છે ત્યારે એ જાણીએ કે ભાજપની કર્ણાટકમાં હાર પાછળનું કારણ શું છે ?
ઉત્તરભારતની પાર્ટી હોવાનું ટેગ
ભાજપને હજુ પણ દક્ષિણી રાજ્યોમાં ઉત્તરભારતની પાર્ટીનાં રૂપમાં જોવામાં આવે છે અને છેલ્લાં 4 વર્ષોની ઘટનાઓનાં આધારે આ નોટિસ કરવામાં આવ્યું છે કે ગૌમાંસ પર વિવાદ હોય કે પછી હિંદી ભાષાને મહત્વ, મોદી સરકારને RSSનાં એજન્ડાને પ્રોત્સાહન આપતી પાર્ટીનાં રૂપમાં જોવામાં આવે છે. બેંગલુરુ અને રાજ્યનાં અન્ય ભાગોમાં રહેનારા ઉત્તરભારતીય મોટાપાયે યુવકો છે જે PM મોદીનાં પક્ષમાં હોઈ શકે છે પરંતુ જરૂરી નથી કે તે કર્ણાટકમાં ભાજપ શાસનની તરફેણમાં હોય.
યેદુયુરપ્પા પર લોકોને વિશ્વાસ નથી?
હાલની કર્ણાટકની રાજનીતિને જોતાં એવું લાગે છે કે સિદ્ધારમૈયા સ્પષ્ટપણે લોકોની નજરોમાં શિખર પર છે. જેલમાં સમય વ્યતિત કરવાની સાથે લાગેલા ભ્રષ્ટાચારનાં દાગ બાદ યેદિયુરપ્પા પર કર્ણાટકની જનતાને વિશ્વાસ ન હોય તેવું લાગી રહ્યું છે. ભાજપ દાવો કરી રહી છે કે કોર્ટનાં નિર્ણયથી આ દાગ સાફ થઈ ગયાં છે પરંતુ રાજનૈતિક વ્યૂથી જોઈએ તો આ નેગેટિવ દાગ લોકોનાં મનમાંથી ભૂંસવા અઘરાં છે. એક નેતાનાં રૂપમાં સિદ્ધારમૈયાનો રેકોર્ડ યેદિયુરપ્પાથી વધુ સારી ઈમેજ છે.
નવી-જૂની પેઢીઓની વચ્ચે વિભાજન
મુખ્યમંત્રી બોમ્મઈ પાર્ટીનો CMનો ચહેરો હતાં જેની પાછળનું મુખ્ય કારણ એ છે કે તે લિંગાયત સમુદાયમાંથી આવે છે. પરંતુ પ્રચાર માટે પાર્ટી સંપૂર્ણપણે 80 વર્ષનાં યેદિયુરપ્પા પર આધારિત હતી. એવું સાંભળવામાં આવ્યું હતું કે ટિકીટ વિતરણ સુધઈ યેદિયુરપ્પા દ્વારા જ બધાં નિર્ણયો લેવામાં આવ્યાં હતાં. ભાજપમાં જનતાને નવી-જૂની પેઢીઓની વચ્ચે વિભાજન જોવા મળ્યું હોઈ શકે છે.
વિકાસનાં ગુણગાન ન ગવાયા!
ભાજપે આ વખતે ચૂંટણીનાં પ્રચારમાં પોતાના દ્વારા કરવામાં આવેલા વિકાસનાં કાર્યોનું ગુણગાન જનતા સામે ગાયું નહોતું. કોઈપણ મોટા નેતાએ રેલીમાં કર્ણાટક સરકારની ઉપલબ્ધિઓની ચર્ચા કરી નહીં. નાના નેતાઓએ સભામાં વિકાસનાં કાર્યો વિશે જણાવ્યું પરંતુ સમગ્ર પાર્ટીએ આ જ આધાર પર કામ કરવાની આવશ્યકતા હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime