બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
VTV / India's strength in the world increased, because of which Indians could be brought back from Ukraine - PM Modi
Hiralal
Last Updated: 02:48 PM, 2 March 2022
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારતની વધી રહેલી તાકાતને કારણે આજે અમારી સરકાર યુક્રેનમાંથી ભારતીયોને બચાવવા સક્ષમ થઈ શકી છે. તેમણે કહ્યું કે યુક્રેનમાંથી બાકીના ભારતીયોને પાછા લાવવા માટે સરકાર કોઈ કસર નહીં છોડે. મોદીએ કહ્યું કે આજે દુનિયામાં ભારતની શક્તિ વધી રહી છે અને તેને કારણે આજે આપણે યુક્રેનમાંથી ભારતીયોને પાછા લાવી રહ્યાં છે.
It is due to India's rising strength that we are able to safely evacuate our nationals stuck in #Ukraine, for which we are running #OperationalGanga: PM Modi at a rally in Robertsganj, UP pic.twitter.com/FZ2FWd8yYg
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 2, 2022
ભારતીયોને પાછા લાવવા માટે સરકારે ઓપરેશન ગંગા શરુ કર્યું
પીએમ મોદીએ કહ્યું કે યુક્રેનમાંથી ભારતીયોને પાછા લાવવા માટે સરકારે ઓપરેશન ગંગા શરુ કર્યું છે અને ચાર મંત્રીઓને પણ ત્યાં મોકલાયા છે. આ બધુ ભારતની વધી રહેલી શક્તિને કારણે શક્ય બન્યું છે.
We're making all efforts to evacuate people stuck in #Ukraine under Operation Ganga. 1000s of citizens brought back to India. To accelerate this mission, India has sent its 4 ministers there, will leave no stone unturned for the safe passage of Indians: PM Modi in Robertsganj, UP pic.twitter.com/PCYhMhUuEH
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 2, 2022
સેનાની હિંમત અને મેક ઈન ઈન્ડીયા પર શંકા ઉઠાવનાર દેશને મજબૂત ન બનાવી શકે
યુપીના સોનભદ્રમાં ચૂંટણી રેલીને સંબોધતા મોદીએ કહ્યું કે જે લોકો આપણી બહાદુર સેનાની હિંમત અને મેક ઈન ઈન્ડીયા પર શંકા ઉઠાવી તેઓ દેશને મજબૂત ન બનાવી શકે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime