બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
Arohi
Last Updated: 07:40 PM, 9 May 2022
કોમેડિયન કૃષ્ણા અભિષેકે તેના મામા ગોવિંદા માટે એક ભાવુક મેસેજ શેર કર્યો છે. કૃષ્ણા અભિષેકે કહ્યું કે તે તેના મામાને યાદ કરે છે અને ઈચ્છે છે કે તેના બાળકો ગોવિંદા સાથે રમે. અમે તમને જણાવી દઈએ કે કૃષ્ણ અભિષેક અને ગોવિંદા વચ્ચે હાલ બધુ બરાબર નથી અને તે એ વાત કહેવા માંગે છે કે જે એપિસોડમાં ગોવિંદા આવે તે પણ તે એપિસોડનો ભાગ બનવા માંગે છે.
ગોવિંદાને યાદ કરીને ભાવુક થયો કૃષ્ણા
મનીષ પોલના પોડકાસ્ટમાં કૃષ્ણા અભિષેક ખૂબ જ ભાવુક થઈ ગયા જ્યારે તેને તેના મામા સાથેના સંબંધને લઈને સવાલ કરવામાં આવ્યો. કૃષ્ણાએ કહ્યું કે તે ઘણી વખત એવું ફિલ કરે છે કે ગોવિંદાને પણ તેમની યાદ આવતી હશે. કૃષ્ણા મનીષ પોલના પોડકાસ્ટમાં મહેમાન બનેને પહોંચ્યા હતા. જેમાં બન્નેની વચ્ચેના સબંધને લઈને સવાલ કરવામાં આવ્યા હતા. મનીષે વચન આપ્યું હતું કે તે જે પણ જવાબ આપશે તેમાં કોઈ પણ કટ કે એડિટ નહીં કરવામાં આવે.
"હું તમને ખૂબ જ પ્રેમ કરૂ છું મામાજી"
આ જવાબ પર અભિષેકે ભીજાયેલી આંખોથી કહ્યું, "વાત એવી છે કે જ્યારે હું ઈન્ટરવ્યૂમાં બોલું છું તો વચ્ચે કટ-એડિટ અને પેસ્ટની બાદ સામે આવે છે. ગોવિંદા મામા, હું તમને ખૂબ પ્રેમ કરૂ છું અને મને તમારી ખૂબ જ યાદ આવે છે. હું હંમેશા તમને મિસ કરીશ. તમારે ક્યારેય પણ ન્યૂઝ પેપર અને એવી બધી વસ્તુઓ પર વિશ્વાસ ન કરવો જોઈએ જે મીડિયામાં આવે છે. હું બસ એક વસ્તુ મિસ કરું છું કે હું ઈચ્છુ છું કે મારા મામા મારા બાળકોની સાથે રમે."
તેણે જણાવ્યું, "હું આ વસ્તુ ખૂબ વધારે મિસ કરૂ છું. તેમણે મારા બાળકો સાથે રમવું જોઈએ. હું જાણુ છું કે તેમને પણ મારી ખૂબ યાદ આવે છે. હું આ વાત જાણું છું." જણાવી દઈએ કે એક ઈન્ટરવ્યૂમાં કૃષ્ણાએ ધ કપિલ શર્મા શોમાં ગોવિંદ વાળો એપિસોડ મિસ કરવા માટે તેમની માફી માંગી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો