બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / in gujarat Brother of the co-operation minister Give Threats of suicide

ખળભળાટ / PM મોદીને પત્ર લખી રૂપાણી સરકારમાં આ મંત્રીના સગા ભાઈએ આપી આત્મવિલોપનની ચીમકી

Shyam

Last Updated: 10:49 PM, 26 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સરકારમાં મંત્રી ઇશ્વર પટેલના ભાઈ વિજયસિંહે આ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી, આત્મવિલોપનની ચીમકી મામલે PM મોદી અને CM રૂપાણીને પત્ર પણ લખ્યો હતો

  • સહકાર મંત્રીના ભાઇની પરિવાર સાથે આત્મ વિલોપનની ચીમકી 
  • મંત્રી ઇશ્વર પટેલના ભાઇ વિજયસિંહે આપી આત્મવિલોપનની ચીમકી
  • આત્મ વિલોપનની ચીમકી મામલે PM મોદી અને CM રૂપાણીને લખ્યો પત્ર

ગુજરાત સરકારમાં સહકાર મંત્રીના ભાઈએ પરિવાર સાથે આત્મ વિલોપનની ચીમકી ઉચ્ચારી છે. મંત્રી ઇશ્વર પટેલના ભાઈ વિજયસિંહે આ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. આત્મવિલોપનની ચીમકી મામલે PM મોદી અને CM રૂપાણીને પત્ર પણ લખ્યો. ભાજપના નેતાઓ ખોટા કેસમાં ફસાવતા હોવાનો પત્રમાં ઉલ્લેખ છે.

ભાજપના નેતા મને આર્થિક અને સામાજિક નુકસાન કરે છે. તેવી વાતનો ઉલ્લેખ વિજયસિંહ કરી રહ્યા છે. મેં કૌભાંડ ખુલ્લા પાડ્યા એટલે મને દબાવાય છે. મંત્રી ઇશ્વર પટેલને ખબર છતાં મને મદદ કરતા નથી. મંત્રી ઈશ્વર પટેલના ભાઈ હોસાંટ APMCના પૂર્વ પ્રમુખ છે. મંત્રી ઇશ્વર પટેલના ભાઇના પત્રથી રાજનીતિમાં ખળભળાટ મચ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ