બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
Premal
Last Updated: 12:39 PM, 19 June 2022
સાઈ પલ્લવીએ ધર્મના નામે થતી હિંસાની નિંદા કરી
યુ-ટ્યુબ ચેનલ ગ્રેટ આંધ્રને આપેલા એક ઈન્ટરવ્યુ દરમ્યાન અભિનેત્રીએ ધર્મના નામે હિંસાની નિંદા કરી હતી અને જણાવ્યું કે કાશ્મીરી પંડિતોનુ પલાયન જ્યા ખોટુ હતુ તો ગૌરક્ષાને લઇને ઉગ્રતા કરવી પણ ખોટી છે. સાઈ પલ્લવીની કોમેન્ટ પર સોશિયલ મીડિયામાં અનેક પ્રતિક્રિયાઓ સામે આવી. જ્યાં અમુક ટ્વિટર યુઝર્સે તેના સાહસના વખાણ કર્યા છે તો કેટલાંક લોકોએ તેની ટીકા કરવાનુ શરૂ કર્યુ. તો અમુક લોકોએ એવુ પણ કહ્યું કે તે કાશ્મીર દુર્ઘટનાને ઓછી આંકી રહી છે.
ધર્મના નામે હિંસા એક પાપ: સાઈ પલ્લવી
એક ઈન્સ્ટાગ્રામ વીડિયોમાં અભિનેત્રીએ આજે કહ્યું કે તેનો ઈરાદો એ જણાવવાનો હતો કે ધર્મના નામે હિંસા એક પાપ છે અને ઈન્ટરવ્યુના ભાગને સંદર્ભમાંથી બહાર કરી દીધો છે. સાઈ પલ્લવીએ કહ્યું કે તે પોતાના દિલની વાત કહેતા પહેલા બે વખત વિચારશે. સાઈ પલ્લવીએ કહ્યું કે હું મારા દિલની વાત કહેતા પહેલા બે વખત વિચારીશ. કારણકે મને ચિંતા છે કે મારા શબ્દોનો ખોટો અર્થ નિકાળવામાં આવે છે.
. @Sai_Pallavi92 mam gives Clarification on her Statement♥#SaiPallavi #VirataParvam (1/2) pic.twitter.com/a0GjRFZkRB
— Sai Pallavi™ (@SaipallaviFC) June 18, 2022
કાઉ લિંચિંગની ઘટનાને કારણે તે ખૂબ આઘાતમાં રહી
સાઈ પલ્લવીએ કહ્યું કે ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ અને કાઉ લિંચિંગની ઘટના પર તેમને ઘેરો પ્રભાવ પડ્યો અને તે ઘણા દિવસો સુધી આઘાતમાં રહી. તેમણે કહ્યું કે કાશ્મીર ફાઈલ્સ જોયા બાદ હું પરેશાન થઇ હતી. હું નરસંહાર અને તેનાથી લોકોની પેઢીઓના પ્રભાવિત થવા જેવી ત્રાસદીને ઓછુ નહીં માનુ. આ કહ્યું હોવા છતા હું ક્યારેય પણ કોવિડ કાળની લિંચિંગની ઘટના અંગે જણાવી નહીં શકુ. કાશ્મીરના વીડિયો જોયા બાદ ઘણા દિવસ સુધી હું ધ્રુજતી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા