બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
VTV / ગુજરાત / અમદાવાદ / ભાવનગર / રાજકોટ / I am in AAP only, no contact with BJP: this MLA from Saurashtra clarified
Vishal Khamar
Last Updated: 04:58 PM, 11 December 2022
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 6 સીટો મળવા પામી છે તો બીજી તરફ આપના ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ Vtv સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ બધી વાતોને અફવા ગણાવી હતી અને તેઓએ જણાવ્યું હતું કે હું આમ આદમી પાર્ટીમાં જ છું. તેમજ કોઈ ભાજપના નેતા સાથે હું સંપર્કમાં નથી અને હું ભાજપમાં જોડાવાનો નથી.
આગેવાન તેમજ કાર્યકરો સાથે મળીને નિર્ણય કરીશુંઃભૂપત ભાયાણી
બીજી તરફ AAP વિસાવદરના ભૂપત ભાયાણી પણ તેમના કાર્યકરો સાથે આજે ભાજપમાં જોડાવાના છે તેવી અટકળોએ જોર પકડ્યું હતું. ત્યારે બાબતે ભૂપત ભાયાણીએ મીડિયા કર્મીઓને જણાવ્યું હતું કે હું AAP માં છું BJPમાં જોડાયો નથી પણ આગામી સમયમાં આગેવાનો સાથે મળીને નિર્ણય કરીશું.
વિધાનસભામાં કોંગ્રેસના વિપક્ષના નેતા કોણ?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થવા પામી છે અને કોંગ્રેસની હાર થતા કોંગ્રેસ પક્ષમાં સોંપો પડી જવા પામ્યો હતો. ત્યારે ગુજરાત વિધાનસભમાં હાર બાદ વિપક્ષના નેતા તરીકે કોની નિમણૂંક કરવી તે માટે કોંગ્રેસના નેતાઓ દ્વારા કાયદાકીય સલાહ લેવાનું શરૂ કર્યું છે. સંસદમાં જેવો નિયમ ગુજરાત વિધાનસભામાં ન હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.
અર્જુન મોઢવાડિયાએ વિપક્ષના નેતા બનવાની ના પાડી
કોંગ્રેસ પક્ષ દ્વારા બીજી તરફ વિધાનસભામાં કોને વિપક્ષના નેતા તરીકે નિમણૂંક કરવી તે નામ પર મંથન કરવામાં આવી રહ્યું છે. જેમાં શૈલેષ પરમાર, ર્ડા.તુષાર ચૌધરી, જીગ્નેશ મેવાણીનું નામ હાલ ચર્ચામાં છે. કોંગ્રેસ હાઈકમાન્ડ જીગ્નેશ મેવાણીને વિપક્ષના નેતા બનાવવાના મૂડમાં છે. જ્યારે અર્જુન મોઢવાડિયાએ વિપક્ષના નેતા બનવાની ના પાડી દીધી છે. ત્યારે કોંગ્રેસમાં હવે વિપક્ષના નેતાનાં નામ પર વિચારણા ચાલી રહી છે.
મને પૈસા નો કે સત્તાનો મોહ નથી--ચૈતર વસાવા
આ બાબતે ડેડીયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપમાં જોડાવા પર સ્પષ્ટતા કરતા કહ્યું કે હું આપમા છું અને આપમાં જ રહીશ. મને પૈસા નો કે સત્તાનો મોહ નથી. મારા મતદારાએ મારા પર વિશ્વાસ મુક્યો છે એટલે હું જનતા સાથે રહીશ અને કેજરીવાલે મુકેલા વિશ્વાસને હું નહીં તોડું જણાવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime