બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
Khyati
Last Updated: 05:50 PM, 26 July 2022
ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવું સરળ નથી. જો તમે તમારી દિનચર્યામાં અમુક આદતોનો સમાવેશ કરો છો. જેથી તમે શુગર લેવલને કંટ્રોલ કરી શકો. દરેક ડાયાબિટીસના દર્દીની માત્રા અને આહાર અલગ-અલગ હોય છે, પરંતુ કેટલીક ટિપ્સ કે આદતો દરેક વ્યક્તિ અનુસરી શકે છે. ત્યારે આવો આજે જાણીએ જો તમને ડાયાબિટીસ હોય તો તમારે કેવુ રૂટિનનું પાલન કરવું જોઇએ.
જો તમને ડાયાબિટીસ હોય તો આ દિનચર્યા અનુસરો
બ્લડ સુગર લેવલ પર નજર રાખો
જો તમને ડાયાબિટીસ હોય તો દરરોજ બ્લડ સુગર લેવલને ટ્રૅક કરવું જરૂરી છે. આ આદતને તમારી દિનચર્યામાં સામેલ કરો. તમારે દરરોજ સવારે ભોજન પહેલાં સુગર ચેક કરવું જોઇએ. આનાથી તમે જાણી શકશો કે કઈ પ્રવૃત્તિ તમારા શરીર પર કેવી અસર કરે છે.
સમયસર દવા લો
ડાયાબિટીસના દર્દીઓએ તેમની દવા સમયસર લેવી જોઈએ. ઘણા લોકો દવા ઇન્સ્યુલિનની કાળજી લેતા નથી, જેના કારણે તેમના બ્લડ સુગર લેવલમાં વધઘટ થાય છે, લોકોમાં એવી ગેરસમજ છે કે દવા લેવાથી વજન વધી શકે છે, પરંતુ એવું નથી. દવાઓની સાથે સ્વસ્થ દિનચર્યાને અનુસરવાથી તમને તમારા શુગર લેવલને નિયંત્રણમાં રાખવામાં મદદ મળશે.
દરરોજ 30 મિનિટ કસરત કરો
તમે શારીરિક પ્રવૃત્તિ દ્વારા બ્લડ સુગરને નિયંત્રિત કરી શકો છો. જ્યારે તમે એક્ટિવ હોવ છો ત્યારે કોષો સુગર લેવલ ઘટાડે છે. શરીરમાં ઇન્સ્યુલિનના સ્તરને યોગ્ય રીતે કાર્ય કરવા માટે કસરત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
સૂતા પહેલા છેલ્લી વખત શુગર લેવલ તપાસો
સૂતા પહેલા તમારે છેલ્લી વખત સુગર લેવલ તપાસવું જોઈએ. આ દરમિયાન, શુગર લેવલ તપાસીને, તમને ખ્યાલ આવી જશે કે શું તમે દિવસભર સુગર લેવલને યોગ્ય રીતે નિયંત્રિત કરવાની પદ્ધતિઓનું પાલન કર્યું છે કે નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime