બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gross negligence of ShantaBa Hospital, Amreli
Dinesh
Last Updated: 11:14 PM, 13 December 2022
અમરેલીની શાંતાબા હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. ઓપરેશન બાદ 25 દર્દીની આંખોની રોશની જતી રહી હોવાનું મોટો આરોપ સામે આવ્યું છે. જે બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તો બીજી તરફ સંમગ્ર મામલે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ આર એમ જીતિયાનો ખુલાસો પણ સામે આવ્યો છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યો છે તેમણે કહ્યું કે, શાંતા બા મેડિકલ હોસ્પિટલમાં 4 દિવસમા 17 ઓપરેશન થયા હતાં જેમાં 17 ઓપરેશનમાંથી 12 દર્દીઓને ઈન્ફેક્શન થયું છે. તેમણે કહ્યું કે, સુડો મોનાર્ક બેક્ટેરિયાના કારણે ઈન્ફેક્શન થયાનુ પ્રાથમિક કારણ જણાય છે અને બે દર્દીઓ સાજા થયા છે અને 6 દર્દીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે તેમણે કહ્યું કે, 2 દર્દીઓને નગરી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. 2 ભાવનગર, 2 રાજકોટ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.
હોસ્પિટલ પ્રશાસનનો લુલો બચાવ
અમરેલીની શાંતા બા ગજેરા હોસ્પિટલમાંમાં ઓપરેશન બાદ અંધાપોનો મામલો સામે આવ્યો છે જે બાબતે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ આર એમ જીતિયા નિવેદન સામે આવ્યો છે. તેમણે જણાવ્યું કે, આંખના ઓપરેશન બાદ દર્દીઓ ને ફોલોપ માટે બોલાવવામાં આવે છે અને કેટલાક દર્દીઓએ ફોલોપ ન લેવાના કારણે આંખમાં ઇન્ફેક્શન આવ્યું છે. તેમણે કહ્યું કે, 7થી 8 દર્દીઓ આવ્યા જેમને બહાર સારવાર અર્થે મોકલવામાં આવ્યા છે તેમણે કહ્યું કે, રાજકોટ અને ભાવનગર દર્દીઓ ને સારવાર અર્થે મોકલવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, દર્દીઓએ ઓપરેશન બાદ કાળજી લેવાની હોય છે અને કાળજી ન લેતા ઇન્ફેક્શન આવ્યાનો હોસ્પિટલ પ્રશાસનનો લુલો બચાવ સામે આવ્યો છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime