બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / બિઝનેસ / Good news for the world! Central government's big order to fertilizer companies, see how farmers will benefit

તમારા કામનું / જગતના તાત માટે ખુશખબર! ફર્ટિલાઇઝર કંપનીઓને કેન્દ્ર સરકારનો મોટો આદેશ, જુઓ ખેડૂતોને શું ફાયદો થશે

Vishal Khamar

Last Updated: 03:08 PM, 2 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. જ્યારે નૈનો યુરિયાની ઉપલબ્ધી વધી શકે છે. તેથી ફળદ્રુપતાની શક્તિ બચાવવામાં મદદ મળે છે. ખેડૂતોનો પૈસો, પરિશ્રમ અને સમય પણ બચાવશે.

  • નૈનો યૂરિયા પરની સબસીડી ઘટાડી શકે છે
  • નેનો યુરિયાની 500 ગ્રામની બોટલ પર 225 રૂપિયાની બચત થશે
  • કંપનીઓ કિસાનોને નૈનો યૂરિયાનાં ઉપયોગ માટે પ્રોત્સાહન આપે છે

ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. જ્યારે નૈનો યુરિયાની ઉપલબ્ધી વધી શકે છે. તેથી ફળદ્રુપતાની શક્તિ બચાવવામાં મદદ મળે છે. ખેડૂતોનો પૈસો, પરિશ્રમ અને સમય પણ બચાવશે. ફર્ટિલાઈઝર સબસીડી ઓછી કરવાથી અને ફર્ટિલાઈઝરની ઉપલબ્ધતા વધારવા માટે સરકારે ફર્ટિલાઈઝર કંપનીયોને નૈનો યૂરિયાનું વેચાણ વધારવા માટેનો નિર્દેશ આપ્યો છે.

સરકાર પર સબસિડીનો બોજ ઘટાડી શકાય છે
સરકારનું કહેવું છે કે કંપનીઓએ નેનો યુરિયાનું વેચાણ વધારવાની દિશામાં પગલાં ભરવા જોઈએ. તેનાથી સરકાર પર સબસિડીનો બોજ ઘટી શકે છે. આ સાથે યુરિયાની ઉપલબ્ધતા પણ વધી શકે છે.

ખેડૂતોને પણ બચત થશે
નેનો યુરિયાનો ઉપયોગ કરીને ખેડૂતોને પણ બચત થશે. ખેડૂતો માટે પ્રતિ થેલી 41 રૂપિયાની બચત શક્ય છે. નેનો યુરિયાની 500 ગ્રામની બોટલ પર 225 રૂપિયાની બચત થશે.

નૈનો યૂરિયા પર કોઈપણ પ્રકારની સબસીડી નહી
યૂરિયાની સબસીડી વાળી બેગની કિંમત 266 રૂપિયા છે. ત્યાં જ નૈનો યૂરિયા પર પણ કોઈ પ્રકારની સબસીડી નથી.  સરકારનું કહેવું છે કે કંપનીઓ કિસાનોને નૈનો યૂરિયાનાં ઉપયોગ માટે પ્રોત્સાહન આપે છે. રાજ્યાનાં કૃષિ નિર્દેશકોને પણ નૈનો યૂરિયાનાં ઉપયોગ વધારવા નિર્દેશ કર્યો છે. 

યૂરિયા ઉત્પાદનમાં આત્મનિર્ભરતા માટે ભારત ઝડપથી આગળ વધી રહ્યો છેઃPM
હાલમાં જ પ્રધાનમંત્રીએ નૈનો યુરિયાથી ઓછા ખર્ચે વધુ ઉત્પાદનનું માધ્યમ કહેતા કહ્યું હતું કે યૂરિયા ઉત્પાદનમાં આત્મનિર્ભરતા માટે ભારત તેજીથી આગળ વધી રહ્યું છે. પ્રધાનમંત્રીએ અહીં ભારતીય કૃષિ સંશોધન સંસ્થાના પુસા મેળા ગ્રાઉન્ડ ખાતે બે દિવસીય પીએમ કિસાન સન્માન સંમેલન 2022નું ઉદ્ઘાટન કર્યું અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 16 હજાર કરોડ રૂપિયાનો 12મો હપ્તો આપ્યા બાદ પોતાના સંબોધનમાં આ વાત કહી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ