બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
VTV / વિશ્વ / Glacier lakes to burst and wreak havoc, threaten 3 million people in India, study reveals
Vishal Khamar
Last Updated: 09:49 PM, 9 February 2023
બ્રિટનની ન્યૂ કેસલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોની રાહબરી હેઠળ આંતરરાષ્ટ્રીય સ્તરે હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે ગ્લેશિયર લેક આઉટબર્સ્ટ ફ્લડ (GLOF)નો સૌથી મોટો ખતરો ભારત, પાકિસ્તાન અને ચીન પર તોળાઈ રહ્યો છે. સંશોધકોનું કહેવું છે કે જો ગ્લેશિયર સરોવરો ફાટશે તો મોટી તબાહી સર્જાશે. નેચર કોમ્યુનિકેશન મેગેઝિનમાં પ્રસિદ્ધ થયેલા આ અભ્યાસ અનુસાર ગ્લેશિયર સરોવરોને લઈ ભારતની ૩૦ લાખ અને દુનિયાભરની ૧.૫ કરોડ લોકોની વસ્તી પર મોટો ખતરો તોળાઈ રહ્યો છે.
સુનામી કે પ્રચંડ વિનાશક પૂર આવવાની શક્યતા પણ વધી જશે
દુનિયાભરની ગ્લેશિયર (હિમનદી) ઝડપથી પીગળી રહ્યા છે અને તેના દ્વારા જે સરોવરો સર્જાયાં છે તે ગમે તે ઘડીએ ફાટી શકે તેમ છે. અભ્યાસ અનુસાર જેમ જેમ ગ્લોબલ વોર્મિંગ વધતું જાય છે તેમ તેમ ગ્લેશિયરના મોટા મોટા ટુકડાઓ પીગળતા જાય છે અને તે સરોવરોમાં ફેરવાતા જાય છે. આ સરોવરો ગમે ત્યારે ફાટશે અને તેનાં ધસમસતાં પૂર અને કાટમાળ પહાડો પરથી નીચે આવશે અને તેનાથી સુનામી કે પ્રચંડ વિનાશક પૂર આવવાની શક્યતા પણ વધી જશે.
વર્ષ ૨૦૨૨માં ૧૬ ગ્લેશિયર ફાટવાની ઘટના બની હતી. સંશોધકોના જણાવ્યા અનુસાર ૧૯૪૧ બાદ પહાડો પર હિમસ્ખલનથી લઈ ગ્લેશિયર સરોવરો ફાટવાના કારણે ૩૦થી વધુ કુદરતી આફતો સર્જાઈ હતી, જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અભ્યાસમાં દુનિયાની ૨.૧૫ લાખ જમીન આધારિત ગ્લેશિયરનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime