બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
VTV / આરોગ્ય / Ghee is not only beneficial but also harmful, these people should not consume it by mistake
Megha
Last Updated: 05:59 PM, 21 July 2022
ઘી ખાવાના અઢળક ફાયદા વિશે તમે જાણતા હશો. વાળથી લઈને શરીરના દરેક અંગોને ઘી ફાયદો પંહોચાડે છે આ વિશે પણ ઘણું સાંભળ્યું હશે. આજે પણ આપણાં વડીલો આપણે ઘી વાળી રોટલી અને લાડવા ખાવા માટે કહેતા રહે છે. પણ શું તમે જાણો છો ઘી ખાવાથી નુકશાન પણ પંહોચે છે. આ સુપર ફૂડ ઘણા લોકોને નુકશાન પંહોચાડે છે. ઘણા લોકોને ઘી ખવાથી ફાયદો નહીં પણ નુકશાન પંહોચે છે. આયુર્વેદ અનુસાર ઘીના ઘણા ફાયદા છે પણ આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કયા લોકોએ ઘી ન ખાવું જોઈએ.
1. ઘી પચવામાં ભારી
ઘી પચવામાં ઘણું ભારી હોય છે અને અને ઘણા લોકો માટે ઘી એક રેચક તરીકે કામ કરે છે. અપચાથી પીડિત લોકોને ઘી થી ઘણું નુકશાન થાય છે. જો કોઈ વ્યક્તિ જૂના અપચય કે પેટની સમસ્યાથી પીડિત છે તો એમને ઘી નું વધુ સેવન ન કરવું જોઈએ.
2. કફમાં વધારો થાય છે
આયુર્વેદ અનુસાર ઘી કફ વધારવામાં મદદ કરે છે એટલા માટે શરદી ઉધરસથી પીડિત લોકોએ ઘીનું સેવન ન કરવું જોઈએ.
3. ગર્ભવતી મહિલા
ગર્ભવતી મહિલાઓ સામાન્ય રીતે પેટ ફુલવણી સમસ્યા અને અપચાથી પરેશાન રહેતી હોય છે એવામાં એમને ઘીનું ઓછું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.
4. લિવરની સમસ્યા
લિવરની સમસ્યાથી પીડિત લોકોએ ઘીનું સેવન ન્ કરવું જોઈએ. જો તમને લીવર સંબધિત કોઈ પણ બીમારી છે તો ઘીને તમારે તમારી ડાઈટ લિસ્ટ માંથી બહાર કરી દેવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime