બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
Premal
Last Updated: 05:16 PM, 26 August 2022
દુર્વા ગણપતિ બાપ્પાને અત્યંત પ્રિય
ગણેશ ચતુર્થી 31 ઓગષ્ટના દિવસે મનાવવામાં આવશે. ઘરમાં ગણેશજીની સ્થાપના કરવાથી રિદ્ધી-સિદ્ધી પ્રાપ્ત થાય છે. માન્યતા છે કે ભગવાન ગણેશ જલ્દી નારાજ થાય છે, પરંતુ તેમને મનાવવા પણ એટલા જ સરળ છે. તેથી ગણપતિની પૂજા કરતી વખતે અમુક વાતોનુ ધ્યાન રાખવામાં આવે તો બાપ્પાને જલ્દી પ્રસન્ન કરી શકાય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગણેશજીને તેમની પ્રિય વસ્તુઓ અર્પણ કરવાથી લાભ થાય છે. જેમાંથી એક દુર્વા છે. કહેવાય છે કે દુર્વા બાપ્પાને ખૂબ પ્રિય છે અને ગણપતિની પૂજા દુર્વા વગર અધૂરી માનવામાં આવે છે. આવો જાણીએ દુર્વા ચઢાવવાના નિયમ.
આ રીતે અર્પણ કરો દુર્વા
જ્યોતિષ શાસ્ત્ર મુજબ દુર્વા વગર ગણપતિની પૂજા અધૂરી માનવામાં આવે છે. આ સાથે એવુ પણ કહેવામાં આવે છે કે બાપ્પાને દુર્વા અર્પણ કરવાથી તેઓ જલ્દી પ્રસન્ન થાય છે અને ભક્તોના બધા દુ:ખ હરી લે છે. દુર્વા હંમેશા જોડીમાં અર્પણ કરવામાં આવે છે. એવામાં બે દુર્વાને જોડીને એક ગાંઠ મારવામાં આવે છે. એવામાં 22 દુર્વાને જોડીને 11 જોડી તૈયાર કરી લો. જો આ શક્ય ના હોય તો બાપ્પાને 3 અથવા 5 ગાંઠવાળી દુર્વા પણ અર્પણ કરી શકાય છે.
દુર્વા અર્પણ કરવાના મંત્ર
ઈદં દૂર્વાદલં ઓમ ગં ગણપતયે નમ:
ઓમ ગં ગણપતયે નમ:
ઓમ એકદંતાય વિદ્મહે, વક્રતુન્ડાય ધીમહિ, તન્નો દંતી પ્રચોદયાત
ઓમ શ્રી ર્હીં ક્લેં ગ્લૌમ ગં ગણપતયે વર વરદ સર્વજન જનમય વાશમનયે સ્વાહા તત્પુરૂષાય વિદ્મહે વક્રતુંડાય ધિમહિ તન્નો પ્રચોદયાત ઓમ શાંતિ શાંતિ શાંતિ:
ઓમ વક્રતુન્ડૈક દ્રંષ્ટ્રાય ક્લીં ર્હીં શ્રી ગં ગણપતે વર વરદ સર્વજનં મે વશમાનય સ્વાહા
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ