બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
Malay
Last Updated: 10:05 AM, 7 April 2023
ગુજરાતથી કાશ્મીર જતા મુસાફરો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. એરલાઈન કંપની IndiGo અમદાવાદથી શ્રીનગરની ફ્લાઇટ શરૂ કરવા જઈ રહી છે. જેને આગામી 01 જૂનથી શરૂ કરાશે. અમદાવાદ એરપોર્ટ પરથી આ ફ્લાઇટને ઓપરેટ કરાશે. આ ઉપરાંત ઇન્ડિગો 15 જૂનથી ઇન્ટરનેશનલ રૂટમાં જેદાહની ફલાઈટ શરૂ કરશે. અમદાવાદ-શ્રીનગર ફ્લાઈટ સોમ, બુધ, શુક્ર, શનિ અને રવિવારે ઉપડશે.
મુસાફરો મળશે ઘણી રાહત
અમદાવાદ-શ્રીનગર ફ્લાઇટ શરૂ થયા બાદ મુસાફરોને ઘણી રાહત મળશે. કારણ કે હાલ અમદાવાદથી આ સેક્ટરમાં એકપણ ડાયરેક્ટ ફ્લાઇટ નથી. મુસાફરોએ અમદાવાદથી દિલ્હી અને દિલ્હીથી કનેક્ટિંગ ફ્લાઇટ મારફતે શ્રીનગર જવું પડે છે. આપને જણાવી દઈએ કે, શ્રીનગરની ફલાઇટ ઉનાળા વકેશન પૂરતી જ ઓપરેટ કરાશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime