બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
Dinesh
Last Updated: 04:10 PM, 29 September 2023
GPSCના પૂર્વ ચેરમેન દિનેશ દાસાને મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ છે. દિનેશ દાસાની UPSCના સભ્ય તરીકે વરણી કરવામાં આવી છે. અત્રે જણાવીએ કે, UPSCના સભ્ય તરીકે રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવી છે.
દિનેશ દાસાએ ટ્વીટ કરી
દિનેશ દાસાએ ટ્વીટ કરી જણાવ્યું છે કે, રાષ્ટ્રપતિએ મને યુપીએસસીના સભ્ય તરીકે નિયુક્ત કર્યો છે તે જણાવતા હું નમ્ર છું. GPSCનું નેતૃત્વ કર્યું હતું આ તક એ કામનું વિસ્તરણ છે. મારા જીવનની આ મહત્વની ક્ષણે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હૃદયપૂર્વક આભાર માનું છું જેમણે મને મારી સમગ્ર સફરમાં માર્ગદર્શન આપ્યું છે. વધુમાં લખ્યું છે કે, હું અતૂટ સમર્પણ અને ઇમાનદારી સાથે આપણા રાષ્ટ્રની પ્રગતિમાં પૂરા દિલથી યોગદાન આપવા માટે તૈયાર અને ઉત્સાહી છું.
UPSC ચેરમેન ડો મનોજ સોની છે
અત્રે જણાવીએ કે, અત્યારે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ના ચેરમેન પદ પર પણ એક ગુજરાતી વ્યક્તિ છે. ડો મનોજ સોની UPSCના ચેરમેન છે. UPSCના સભ્યનો સમયગાળો છ વર્ષ અથવા 65 વર્ષની ઉંમર હોય છે.
વિદ્યુત બિહારી સ્વૈન UPSCના સભ્ય
અત્રે જણાવીએ કે, દિનેશ દાસા પહેલા ગુજરાતમાં ફરજ બજાવી ચુકેલા વિદ્યુત બિહારી સ્વૈનની UPSCના સભ્ય તરીકે નિમણૂક થઈ હતી. 1989થી 2018ની વચ્ચે સ્વૈને ગુજરાતમાં જિલ્લા અને રાજ્ય સ્તરે વિવિધ હોદ્દા પર સેવા આપી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime