બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
Arohi
Last Updated: 07:23 PM, 5 May 2022
પેટ ખરાબ થવું એ સામાન્ય સમસ્યા બની ગઈ છે. હકીકતે બગડતી જતી જીવનશૈલી અને ખરાબ ખાનપાનને કારણે આવી સમસ્યાઓ થાય છે. તેનાથી બચવા માટે જે લોકો તમામ પ્રકારના નુસખા અપનાવી રહ્યા છે તેમને જણાવી દઈએ કે એક એવું ડ્રાય ફ્રુટ પણ છે, જેનાથી પેટ સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે.
હવે તમે વિચારતા જ હશો કે એવું કયું ડ્રાય ફ્રુટ છે જેનાથી આવી સમસ્યાઓ સરળતાથી દૂર કરી શકાય છે. આ ડ્રાયફ્રુટનું નામ છે 'અખરોટ', તેના સેવનથી કબજિયાત, સોજો અને પેટ ફૂલવા જેવી ફરિયાદો ઓછી થાય છે. તો ચાલો જાણીએ તેના અન્ય ફાયદા શું છે.
અખરોટમાં હોય છે આ ગુણ
તમને જણાવી દઈએ કે અખરોટમાં ફાઈબર, વિટામિન્સ અને મિનરલ્સ મળી આવે છે. જે માત્ર મગજના સ્વાસ્થ્ય અને યાદશક્તિ માટે જ ફાયદાકારક નથી. પરંતુ તમારી આખી બોડીના સ્વાસ્થ્ય માટે પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ, કોપર, સેલેનિયમ, ઓમેગા-3 ફેટી એસિડ જેવા ઘણા પોષક તત્વો પણ હોય છે.
અખરોટ ખાવાના ફાયદા
દિવસમાં કેટલા અખરોટ ખાવા જોઈએ
અખરોટનું વધુ સેવન કરવું પણ શરીર માટે સારું નથી. કારણ કે કોઈ પણ વસ્તુનું વધુ પડતું સેવન કરવાથી ફાયદાને બદલે નુકસાન થાય છે. એટલે કે, તમારે દિવસમાં 1-2 અખરોટ ખાવા જોઈએ. તમને આનો ફાયદો ચોક્કસ મળશે. જો તમે સવારે તેને પાણીમાં પલાળીને તેનું સેવન કરો છો તો તમને ઘણા ફાયદાઓ થશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime