બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત
લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Folk singer Jignesh Barot will contest the elections from Kheralu in North Gujarat
Kishor
Last Updated: 11:55 PM, 8 November 2022
ગુજરાતમાં ચૂંટણી જાહેરાત થયાં પછી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીતવા માટે દાવેપેચ શરૂ કરી દીધા છે. પ્રચારથી લઈ બેઠકોનો ધમધમાટ શરૂ કર્યો છે. આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની 12 યાદી પણ જાહેર કરી દીધી છે તો કોંગ્રેસે પણ 43 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. આ બધાની વચ્ચે સૌ કોઈની નજર ભાજપ પર છે. એવામાં તેવામાં લોક ગાયક જીગ્નેશ બારોટ પણ ચુંટણી લડવાની જાહેરાત કરી છે. જીગ્નેશ બારોટ ખેરાલુમાં અપક્ષમાંથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
ખેરાલુમાં અનેક મુદ્દા : જીજ્ઞેશ બારોટ
લોક ગાયક તરીકે ખ્યાતિ પામેલા જીગ્નેશ બારોટ મહેસાણા જિલ્લાની ખેરાલુ બેઠક પરથી ચૂંટણી લડશે તેવી વાત વહેતી થઇ હતી. જેમાં તેમણે સમર્થન આપ્યું છે. લોક ગાયક જીગ્નેશ બારોટ નું મૂળ વતન ખેરાલુ છે અને તેઓ હાલમાં કોઈ પક્ષ સાથે જોડાયેલા નથી.
ખેરાલુમાં ઉદ્યોગ-ધંધા નથીઃજીજ્ઞેશ
જીગ્નેશ બારોટનું મૂળ વતન ખેરાલુ છે જેથી તેમણે ખેરાલુના રોજગાર, ઉદ્યોગ જેવા મુદ્દાઓને લઈ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જીગ્નેશ બારોટ ના ચૂંટણી લડવાના સમાચાર સામે આવતા ખેરાલુ બેઠક પર ભારે રસાકસી થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. જીગ્નેશ બારોટ એ પોતાના કુળદેવી હિંગળાજ માતાજીના મંદિરે દર્શન કર્યા હતા. આ દરમિયાન તેમણે ચૂંટણી લડવા વીષે વાત કરતા જણાવ્યુ હતુ કે, ખેરાલુમાં રોડથી લઈ પાણીની અનેક સમસ્યાઓ છે. તેમજ મારા ગામના લોકોની લાગણી હતી. વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે, ચૂંટણી લડવાને લઈ પરિવાર અને સાથી કલાકારો સાથે ચર્ચા કર્યા બાદ અપક્ષથી ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. મને ખેરાલુ અને સતલાસણાના લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે. તેમ પણ અંતમાં જણાવ્યું હતું.
કોણ છે જીગ્નેશ બારોટ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો