બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Father-in-law rapes daughter-in-law by taking advantage of loneliness in Sabarkantha's Wadali

પિશાચી કૃત્ય / સાબરકાંઠાના વડાલીમાં એકલતાનો લાભ લઇ સસરાએ પુત્રવધૂ પર આચર્યું દુષ્કર્મ, પિયરથી પરત ન ફરતા ભાંડો ફૂટ્યો

Priyakant

Last Updated: 12:22 PM, 29 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sabarkantha News: ઘરના સભ્યો ખેતરે ગયા બાદ સસરાએ ચા-નાસ્તાના બહાને ઘરે આવી 21 વર્ષીય પુત્રવધુ એકલી હોઇ એકલતાનો લાભ લઈ પિચાશી કૃત્ય આચર્યું

  • સસરાએ એકલતાનો લાભ લઇ પુત્રવધૂ પર આચર્યું દુષ્કર્મ
  • દુષ્કર્મ આચાર્ય બાદ મારી નાખવાની આપકી ધમકી
  • પરિવાર ખેતરમાં હતો ત્યારે આચર્યું દુષ્કર્મ
  • ચા નાસ્તા ના બહાને ઘરે આવીને ઘરમાં આચર્યુ દુષ્કર્મ
  • પુત્રવધુ પિયર ગયા બાદ પરત ન આવતા ભાંડો ફૂટ્યો

Sabarkantha News : ગુજરાતમાં ફરી એકવાર પારિવારિક સંબંધોને શર્મસાર કરે તેવી ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં સસરાએ પુત્રવધુને પોતાની હવસની શિકાર બનાવી છે. પ્રાથમિક વિગતો મુજબ ઘરના તમામ સભ્યો ખેતર ગઈ હોઇ ત્યારે સસરાએ આ પિશાચી કૃત્ય કર્યું હતું. આ તરફ પરિણીતા પોતાના પિયરમાં ગયા બાદ પરત નહિ આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. ઘટનાને લઈ નરાધમ સસરા સામે વડાલી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. 

ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વડાલીમાં સસરા અને પુત્રવધુના સંબંધને કલંકિત કરતી ઘટના સામે આવી છે. વિગતો મુજબ ઘરના સભ્યો ખેતરે ગયા બાદ સસરાએ ચા-નાસ્તાના બહાને ઘરે આવી 21 વર્ષીય પુત્રવધુ એકલી હોઇ એકલતાનો લાભ લઈ આ પિચાશી કૃત્ય આચર્યું હતું. આ સાથે દુષ્કર્મ આચાર્ય બાદ મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ તરફ સમગ્ર ઘટનાને કારણે હેબતાઈ ગયેલ પુત્રવધુ પોતાના પિયર જતી રહી હતી. જોકે પિયર ગયા બાદ પરત નહીં આવતા આ સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. જેને લઈ હવે નરાધમ સસરા સામે વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ