બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત
લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
VTV / ટેક અને ઓટો / emergency alert on your phone today why indian government sending this message
Arohi
Last Updated: 09:00 AM, 18 August 2023
ભારત સરકાર પોતાના ઈમરજન્સી સિસ્ટમને ટેસ્ટ કરી રહી છે. આ સિસ્ટમને ટેસ્ટ કરવા માટે સરકારે એક મેસેજ મોકલ્યો છે જે દેશભરના ઘણા યુઝર્સના સ્માર્ટફોન પર આવ્યો છે. દેશભરમાં ઘણા યુઝર્સને ઈમરજન્સી એલર્ટના નામથી આ મેસેજ આવ્યો છે. આ મેસેજને તેજ બીસ સાઉન્ડની સાથે મોકલવામાં આવ્યો હતો. જે Emergency Alert: Severe ફ્લેશની સાથે આવ્યો છે.
આ મેસેજ પેન ઈન્ડિયા ઈમરજન્સી એલર્ટ સિસ્ટમનો ભાગ છે. જેને National Disaster Management Authority દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ સિસ્ટમને ઈમરજન્સી વખતે લોકોને એલર્ટ કરવા માટે યુઝ કરવામાં આવશે.
કેટલા વાગે મોકલવામાં આવ્યો મેસેજ?
આ સિસ્ટમને ટેસ્ટ માટે ફ્લેશ મેસેજ બપોરે 1.30 વાગ્યે જીયો અને BSNLના સબ્સક્રાઈબર્સને મોકલવામાં આવ્યો હતો. આ મેસેજ C-DOT દ્વારા મોકલવામાં આવ્યો હતો. જોકે આ ફ્લેશ મેસેજના બાદ વધુ એક મેસેજ આવ્યો જેમાં લોકોને ઈનફોર્મ કરવામાં આવ્યું કે એક ટેસ્ટ મેસેજ હતો. C-DOTના અનુસાર અલગ અલગ રીઝનમાં આ પ્રકારના બીજા ટેસ્ટ પણ કરવામાં આવશે.
તેનો હેતુ ઈમરજન્સી વોર્નિંગ સિસ્ટમની ક્ષમતાઓ અને સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમની ક્ષમતા અને પ્રભાવને તપાસ માટે કરવામાં આવશે. C-DOT અને CEO રાજકુમાર ઉપાધ્યાયે જણાવ્યું કે આ ટેક્નોલોજી હાલ એક ફોરેન વેન્ડર દ્વારા ઉપલબ્ધ છે. માટે C-DOT આ સિસ્ટમને ઈન-હાઉસ વિકસિત કરી રહી છે.
મેસેજમાં શું લખેલું હતું?
તેમણે જણાવ્યું, "સેવ બ્રોડકાસ્ટિંગ ટેક્નોલોજી પર હાલ કામ ચાલી રહ્યું છે. તેને NDMA દ્વારા ઈમ્પ્લીમેન્ટ કરવામાં આવશે. જેનો ઉપયોગ ઈમરજન્સીના સમયે સીધો ફોન પર મેસેજ મોકલીને કરવામાં આવશે. આ ટેક્નોલોજીને હાલ જીયો અને BSNL પર ટેસ્ટ કરવામાં આવી રહી છે."
ઉપાધ્યાયે જણાવ્યું કે સેલ બ્રોડકાસ્ટિંગ મેસેજના ઘણા વર્ઝન છે. જેને વિકસિત કરવામાં આવી રહ્યા છે. યુઝર્સને મોકલેલા મેસેજમાં લખવામાં આવ્યું છે. "આ એક SAMPLE TESTING MESSAGE છે. જેમાં C-DOT, ભારત સરકારે મોકલ્યો છે. આ મેસેજને ઈગ્નોર કરો તેમાં કોઈ એક્શનની જરૂર નથી. આ મેસેજને ટેસ્ટ કરવા માટે મોકલવામાં આવ્યો છે."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો