બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
Megha
Last Updated: 05:09 PM, 28 April 2023
સામાન્ય રીતે તણાવ જ્યારે હાવી થઇ જાય ત્યારે તે મગજ અને શરીર પર નકારાત્મક અસર કરે છે. સામાન્ય તણાવ અથવા સ્ટ્રેસ જીવનનો એક હિસ્સો જ હોય છે. આપણે જ્યારે સામાન્ય સ્ટ્રેસ અનુભવીએ છીએ ત્યારે આપણે પોતાનું કાર્ય કરી શકીએ છે ને કામ કરતી વખતે ઉત્સાહ પણ જળવાઇ રહે છે, પરંતુ આ તણાવ અનિયંત્રિત થઇ જાય છે ત્યારે આ આપણા મગજ અને શરીર પર નકારાત્મક અસર કરે છે અને ઘણીવાર તે ડિપ્રેશનમાં પણ ફેરવાઇ જાય છે. આ ગંભીર બીમારીને સમય રહેતાં કાબૂમાં ન રાખવામાં આવે તો કોઇ પણ વ્યક્તિ પોતાનો જીવ પણ ગુમાવી શકે છે. હવે તો ડિપ્રેશનની સારવાર શક્ય બનવા લાગી છે.
ડિપ્રેશનથી બચવાના ઉપાયો આજે જ અજમાવો
- ડિપ્રેશનના દર્દીએ ભરપૂર પ્રમાણમાં પાણી પીવું જોઇએ તથા એવાં ફળ અને શાકભાજીનું વધારે સેવન કરવું જોઇએ, જેમાં પાણીનું પ્રમાણ વધારે હોય.
- બિટનું નિયમિત સેવન કરો, તેમાં પૂરતા પ્રમાણમાં પોષક તત્ત્વો, જેવાં કે વિટામિન, ફોલેટ, મેગ્નેશિયમ વગેરે માનવીના મગજમાં ન્યૂરોટ્રાન્સમીટર્સની જેમ કામ કરે છે, જે ડિપ્રેશનના દર્દીનો મૂડ બદલવાનું કામ કરે છે.
- ભોજનમાં સલાડના રૂપમાં ટામેટાંનું સેવન કરો. ટામેટાંમાં લાઇકોપિન નામનું એિન્ટ-ઓક્સિડેન્ટ છે, જે ડિપ્રેશન સામે લડવામાં મદદરૂપ બને છે. અઠવાડિયામાં ચારથી છ વાર ટામેટાં ખાય છે તેમનામાં ઓછું ડિપ્રેશન જોવા મળે છે.
- જંક ફૂડનું સેવન સમગ્ર રીતે છોડી દેવું આવશ્યક છે.
- હેલ્થ એક્સ્પર્ટ માને છે કે ડિપ્રેશન વખતે લાલ અથવા ઓરેન્જ કલર આંખ અને મગજને રાહત આપે છે એટલા માટે ઘરની દીવાલને આ બંને કલરથી પેઇન્ટ કરવી જોઈએ.
- પ્રાકૃતિક સૌંદર્યનો નજીકથી અનુભવ કરવા પર માનસિક થાક દૂર થાય છે. ડિપ્રેશનની સમસ્યાથી છુટકારો મેળવવા માટે આ ખૂબ જ અસરકારક ઉપાય છે.
- બંધ રૂમમાં વ્યક્તિનું મન વધારે મૂંઝાય છે. એટલા માટે ઘરના રૂમમાં બારીઓ મોટી હોવી જોઇએ, જેથી તમે દરરોજ સવારે ઊઠીને સૂર્યપ્રકાશ અને હવાની તાજગીનો અનુભવ કરી શકો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime