બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ધર્મ / do not put this idols in your house temple

ના હોય! / ઘરના મંદિરમાં ભૂલથી પણ આ 5 મૂર્તિનું સ્થાપન ન કરતાં, નહીંતર જીવનમાં આવશે ભૂકંપ

Kinjari

Last Updated: 02:51 AM, 27 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિન્દુ ધર્મમાં આપણે હજારો દેવી-દેવતાઓની પૂજા કરીએ છીએ પરંતુ ઘરમાં પૂજા કરતી વખતે આપણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણે કયા ભગવાન કે દેવીની પૂજા કરી રહ્યા છીએ

  • ઘરમાં ક્યારેય ન કરો આ મૂર્તિનું સ્થાપન
  • જીવનમાં આ ભૂલ ક્યારેય ન કરશો
  • માતા લક્ષ્મી થઇ જશે નારાજ

કેટલાક દેવી-દેવતાઓની સ્થાપનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે,તો કેટલાક દેવી-દેવતાઓની પૂજા મંદિરોમાં કરવી જોઈએ પરંતુ તેમની સ્થાપના ઘરમાં ન કરવી જોઈએ.

  • વ્યક્તિએ ક્યારેય પણ પોતાના ઘરમાં કે પૂજા ઘરમાં રૌદ્ર મુદ્રામાં દેવી-દેવતાઓની મૂર્તિઓ ન રાખવી જોઈએ. પૂજા રૂમ એ એવી જગ્યા છે જે આપણા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વિસ્તાર કરે છે. આ સાથે પ્લાસ્ટર ઓફ પેરિસની બનેલી કોઈ પણ મૂર્તિ ન રાખવી જોઈએ. તે સિવાય ઘરના મંદિરમાં પ્લાસ્ટિક કે માર્બલની બનેલી મૂર્તિ ન રાખવી જોઈએ.
  • જ્યારે પણ તમે તમારા ઘરના મંદિરમાં કોઈ મૂર્તિ રાખો છો, ત્યારે હંમેશા ખાતરી કરો કે તે ચાંદી, પિત્તળ, સોના અથવા માટીની બનેલી હોય. આ સિવાય તમે ઘરના મંદિરમાં તસવીરો પણ રાખી શકો છો.
  • ઘરમાં ભગવાન ગણેશની એક જ મૂર્તિ હોવી જોઈએ. દેવી લક્ષ્મીને ડાબી બાજુ અને દેવી સરસ્વતીને લક્ષ્મીની જમણી બાજુ રાખવાં જોઈએ. તમારે પૂજા રૂમમાં ભગવાન ગણેશની સ્થાયી અથવા નૃત્ય કરતી મૂર્તિ ક્યારેય ન રાખવી જોઈએ.
  • ઘણા લોકોને ઘરમાં શિવલિંગ રાખવું ગમે છે પરંતુ ઘરમાં શિવલિંગ ન રાખવું જોઈએ. આ સાથે ભગવાન શિવની કોઈપણ મૂર્તિ જે તેમના ઉગ્ર સ્વરૂપને દર્શાવે છે તે પણ ઘરમાં ન રાખવી જોઈએ. જો તમે ભગવાન શિવને તમારા મંદિરમાં રાખવા માંગો છો તો મંદિરમાં ભગવાન શિવની તસવીર લગાવવી વધુ યોગ્ય રહેશે.
  • મા દુર્ગા વિશે આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણે તેમના કયા સ્વરૂપને આપણા ઘરમાં રાખીએ છીએ મહિષાસુર મર્દિનીના સ્વરૂપની જેમ,યુદ્ધ કરતી ચંડિકા દેવીનું સ્વરૂપ,આવી મૂર્તિઓ કે ચિત્રો ક્યારેય ઘરના મંદિરમાં ન રાખવા જોઈએ.મા દુર્ગાના સૌમ્ય સ્વરૂપને હંમેશા ઘરમાં રાખો. 
  • ઘરના મંદિરમાં શનિ, રાહુ, કેતુ અથવા અન્ય કોઈ ગ્રહ દેવતાના ચિત્રો ક્યારેય ન રાખવા જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ