બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
Vishal Dave
Last Updated: 11:09 PM, 23 March 2024
સનાતન ધર્મમાં કહેવામાં આવ્યું છે કે દરેક ભક્તોએ મંદિર જઈને જ ભગવાનનાં દર્શન કરવા અને આશીર્વાદ મેળવવા જોઈએ જેથી જીવનમાં સકારત્મકતા આવે. પણ મંદિર સવાર અને સાંજના સમયે જવું તે જ યોગ્ય ગણવામાં આવે છે. બપોરે મંદિર જવું તેને ખોટું કહેવામાં આવ્યું છે. ચાલો જાણીએ આ પાછળનું કારણ.
પ્રથમ કારણ
બપોરે મંદિર ન જવાનું પહેલું કારણ બપોરે શરીરમાં આળસ હોય છે એવામાં ઊંઘ આવતી હોય ને મંદિરમાં ભગવાનના દર્શન કરવા તે ખોટું છે.
દ્વિતીય કારણ
બપોરના સમયે ભગવાન પણ આરામ કરે છે. એટલે જ મંદિરના દરવાજા બંધ કરવામાં આવે છે. એવામાં તે સમયે દર્શન કરવા તેમના આરામમાં વિધ્ન ઉત્પન્ન કરવા સમાન છે
ત્રીજુ કારણ
મંદિરમાં સવાર અને સાંજ મનુષ્ય જીવ માટે ઇશ્વરના દર્શનનો સમય ગણાય છે, જયારે બપોરેનાં સમયે અસંતુષ્ટ આત્માઓં તેમની મુક્તિ માટે ભગવાનની પાસે ભીખ માંગે છે. એવામાં લોકો તે સમયે મંદિર જઈને અદ્રશ્ય શક્તિ અને ભગવાનની મુલાકાતમાં વિક્ષેપ ઉત્પન્ન કરે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime