બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
VTV / ગુજરાત / રાજકોટ / અન્ય જિલ્લા / District Panchayat President Bhupath Boder forgot to give me the grant, now we have reached a settlement: P.G. Kiyada
Mehul
Last Updated: 03:39 PM, 14 March 2022
રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપમાં આંતરિક જૂથવાદનો ઉકળતો ચરુ હવે શાંત થવા જઈ રહ્યો છે. બાંધકામ સમિતિ ચેરમેન પી.જી કિયાડાએ પ્રમુખ વિરુદ્ધ રજૂઆત કરી હતી.
બાંધકામ સમિતિના ચેરમેન કીયાડા ગ્રાન્ટ અને સંકલન મામલે પ્રમુખ વિરુદ્ધ રજૂઆત કરી હતી. હવે કીયાડાએ કહ્યું કે, જિલ્લા પંચાયતમાં હાલ અમારે સમાધાન થઇ ગયું છે. ભાજપમાં હવે કોઇ જૂથવાદ નહીં જોવા મળે. તેમ કહેતા બાંધકામ સમિતિના ચેરમેને કહ્યું કે, જિલ્લા પંચાયતના પ્રમુખ મને જ ગ્રાન્ટ આપવાનું ભૂલી ગયા હતા. આંતરિક જૂથવાદ બાદ જિલ્લા ભાજપ પ્રમુખ સંકલનની બેઠકમાં પહોંચ્યા હતા.
રાજકોટ જિલ્લા પંચાયતમાં હવે અસંતોષ દૂર થઇ ગયો છે. આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરીયાએ કહ્યું કે, આજે ભાજપની સંકલન બેઠક મળી હતી. દરેક પ્રશ્ન મામલે ચર્ચા થઇ છે.જિલ્લા પંચાયતના પદાધિકારીઓ સાથે ચર્ચા થઇ. જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદર સાથે ખુલ્લામાં ચર્ચા કરી હતી. હવે સભ્યોમાં કોઇ નિરાશા નથી. ગ્રાન્ટ મામલે વિસંગતતાઓ હતી તે પૂર્ણ થઇ છે. નારાજગીનો કોઇ અર્થન હતો સર્જરી માટે પ્રમુખ મુંબઇ હતા. અસંતોષ મામલે બેઠક બોલાવામાં આવી હતી.
એકાદ સપ્તાહ પૂવે રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપના બે જૂથ આમને-સામને હોવાની વાત આવી હતી. જેમાં જયેશ રાદડીયા સામે પણ નારાજગી ધરાવતા કેટલાક સડ્યો હતા. અને કહેવાય છે કે, રાદડીયા વિરુદ્ધ સહિતની રજૂઆત માટે એક જૂથ ગાંધીનગર સુદ્ધા આવ્યું હતું. ત્યારે, જિલ્લા પંચાયત પ્રમુખે કહ્યું હતું કે, વિકાસના કામો સાથે અમો આગળ ધપી રહ્યા છીએ. . જો કે અસંતુષ્ટ જૂથ પર ટકોર કરતા તેમણે કહ્યું કે, કેટલાક લોકોને સારુ કામ કરીએ તો ન પણ ગમે જેથી આવી ખોટી વાતો ચાલી રહી છે.
જિલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદરે જે તે સમયે કહ્યું હતું કે કોઈ પણ પ્રકારના અસંતોષની મારી પાસે રજુઆત આવી નથી. રાદડીયા જૂથ વિરુદ્ધ થયેલી રજૂઆતો અંગે કહ્યું કે, જયેશ રાદડિયા પ્રત્યે મને ખૂબ જ લાગણીઓ છે. તેમના પિતા મારા ખૂબ સારા મિત્ર હતા. જૂથવાદ જેવું કશું જ નથી.
હવે બોદર વિરુદ્ધ રજૂઆતો કરી રહેલા બાંધકામ સમિતિના ચેરમેન કીયાડાએ સ્પસ્ટતા કરી દેતા, હાલ પુરતું 'ઘીના ઠામમાં ઘી' ઢળી ગયું છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime