બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
Arohi
Last Updated: 11:10 AM, 31 August 2023
બ્લડમાં શુગરનું પ્રમાણ વધી જવાના કારણે ડાયાબિટીસની બીમારી થાય છે. ડાયાબિટીસનો કોઈ ઈલાજ નથી તેને ફક્ત કંટ્રોલ કરી શકાય છે. ડાયાબિટીસ થવા પર ઘણી સમસ્યાઓ થાય છે જેવી કે, કમજોરી, થાક, વારંવાર પેશાબ આવવો, ઈજા થવા પર જલ્દી રૂજ ન આવવું વગેરે થવા લાગે છે.
બ્લડમાં વધતા શુગરને કંટ્રોલ કરવા માટે દવાઓ અને ઈંસુલિનના ઈંજેક્શનનો સહારો લેવામાં આવે છે. ઘણી વખત ઈંસુલિન લીધા બાદ પણ બ્લડ શુગર ઓછુ નથી થતું. એવામાં તમે ઘણા ઘરેલુ ઉપાયો કરીને શુગરને કંટ્રોલ કરી શકો છો. આવો ડાયાબિટીસ કંટ્રોલ કરવાના આ ઘરેલુ ઉપાયો વિશે જાણીએ.
ડાયાબિટીસને કંટ્રોલ કરશે આ ઉપાય
એક્સરસાઈઝ
બ્લડમાં શુગરનું લેવલ વધારે જલ્દી વધી ગયું છે તો પોતાના ડેલી રૂટીનમાં એક્સરસાઈઝને શામેલ કરીને તેને કાબુ કરી શકાય છે. તેના માટે વોકિંગ, જોગિંગ અને સ્વિમિંગ કરી શકાય છે. ટેનિસ કે બેડમિંટન જેવી એક્ટિવ ગેમ્સથી પણ ડાયાબિટીસને ઓછુ કરી શકાય છે.
યોગ
શુગર લેવલ કંટ્રોલમાં રાખવા માટે યોગાસન પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. ધનુરાસન, પ્રાણાયામ અને શવાસન કરવું ડાયાબિટાસ માટે ફાયદાકારક છે. દવાઓ અને ઈંસુલિન લીધા બાદ પણ શુગર વધી રહ્યું છે તો યોગથી ફાયદો મળી શકે છે.
લીમડો
લીમડાના કડવા પાન ડાયાબિટીસ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. લીમડાના પાનમાં ઘણા એવા ગુણ હોય છે જે બ્લડ શુગર લેવલને ઓછુ કરે છે. ડાયાબિટીસને ઓછુ કરવા માટે તમે લીમડાના પાનના પાઉડરનું પણ સેવન કરી શકો છો. લીમડાના પાનને સુકવ્યા બાદ તેને પીસીને તેના પાઉડરનું દિવસમાં 2 વખત સેવન કરવાથી બ્લડ શુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે.
કારેલાનો જ્યુસ
સવારે કારેલાનો જ્યુસ પીને તમે ડાયાબિટીસથી બચી શકો છો. કારેલાનો જ્યુસ પીવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. આ શરીરમાં ઈંસુલિનને એક્ટિવ કરે છે જેનાથી ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદ મળી શકે છે.
જાંબુ
જાંબુ ખાવા પણ શુગરના દર્દીઓ માટે ફાયદા છે. જાંબુની સાથે જ તેની ગોટલીઓ ખૂબ જ ફાયદાકારક છે. જાંબુની ગોટલીને સુકવીને તેનો પાઉડર બનાવી લો સવાર-સાંજ બે-બે ચમચી પાઉડર હુંફાળા પાણી સાથે લો. આમ કરવાથી ડાયાબિટીસ ઓછુ થઈ જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime