બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / Politics / cm shivrajsingh says there are traces of god in pm modi

મોટુ નિવેદન / PM મોદીમાં મને ભગવાન દેખાય છે, ભાજપશાસિત રાજ્યનાં મુખ્યમંત્રીએ આપ્યું મોટું નિવેદન

Mayur

Last Updated: 07:11 PM, 2 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદીની દુનિયાભરમાં લોકપ્રિયતાથી તો કોઈ અજાણ નથી. પણ PM ના વ્યક્તિત્વ અંગે ભાજપના એક વરિષ્ઠ નેતા અને CM બોલ્યા હતા કે તેમનામાં ભગવાનના અંશ છે.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુપર હ્યુમન
  • તેમનામાં ભગવાનના ગુણ છે 
  • મધ્યપ્રદેશના મુખ્યમંત્રીનું નિવેદન 

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુપર હ્યુમન છે અને તેમનામાં ભગવાનના ગુણ છે. ગોવાના દાબોલિમ વિધાનસભા ક્ષેત્રમાં ભાજપની ચૂંટણી રેલીમાં ચૌહાણે કહ્યું, 'મને નરેન્દ્ર મોદી દેખાય છે. તે અનંત શક્તિઓનો ભંડાર છે. એક વ્યક્તિ આટલું બધું કામ કેવી રીતે કરી શકે? આ પહેલા કોંગ્રેસે વર્ષો સુધી સરકાર ચલાવી હતી. તમે જ્યાં ગયા ત્યાં વિકાસના કામો થયા?

નરેન્દ્ર મોદી જેવા વડાપ્રધાન હોવું એ સૌભાગ્યની વાત
આ ઉપરાંત શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે હું આ એટલા માટે નથી કહી રહ્યો કારણ કે હું એક મુખ્યમંત્રી અને ભાજપનો કાર્યકર છું. હું મારા હૃદયમાં જે અનુભવું છું તે કહું છું. દેશ પાસે નરેન્દ્ર મોદી જેવા વડાપ્રધાન છે તે સૌભાગ્યની વાત છે. તેમની પાસે અદ્ભુત વ્યક્તિત્વ છે.

પીએમ મોદીએ વિદેશમાં ભારતને ગૌરવ અપાવ્યું
મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે વડાપ્રધાન મોદીએ વિદેશમાં ભારતનું ગૌરવ પુનઃસ્થાપિત કર્યું છે. જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે વિદેશમાં લોકો આપણને અવગણતા હતા કે અમે ભારતથી આવ્યા છીએ. તેઓને આપના માટે માન નહોતું. તેઓ આપણને ગર્વથી જોતા ન હતા. ભારતમાં થઈ રહેલ ભ્રષ્ટાચાર સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવતી હતી. હવે ભારતની ઇમેજ બદલાઈ હોવાનો દાવો મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ કર્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ