બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / આ રીતે દૂર કરો કારેલાની કડવાસ, બાળકો પણ નહીં કરે શાક ખાવાનો ઈનકાર

ટિપ્સ / આ રીતે દૂર કરો કારેલાની કડવાસ, બાળકો પણ નહીં કરે શાક ખાવાનો ઈનકાર

Last Updated: 03:54 PM, 7 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tips And Tricks: કારેલા સ્વાદમાં ખૂબ જ વધારે કડવા હોય છે. આજ કારણ છે કે મોટાભાગના લોકો અને ખાસ કરીને બાળકો તેને ખાવાનું પસંદ નથી કરતા. પરંતુ અમુક ટિપ્સ અપનાવી તમે તેની કડવાસ ઓછી કરી શકો છો.

કારેલા સ્વાસ્થ્ય માટે ખૂબ વધારે ફાયદાકારક છે. તેમાં આયર્ન, ફાઈબર, વિટામિન એ, વિટામિન-સી અને ઝિંક પુરતા પ્રમાણમાં મળી આવે છે. પોષક તત્વોથી ભરપૂર હોવા છતાં લોકો તેને ખાવાનું પસંદ નથી કરતા. તેનો સ્વાદ બધાને પસંદ નથી આવતો. કારણ કે તે કડવા હોય છે. પરંતુ અમુક ટિપ્સ અપનાવી તમે તેની કડવાસ ઓછી કરી શકો છો.

karela-1.jpg

કારેલાની કડવાસ કેવી રીતે ઓછી કરશો?

કારેલાની કડવાસ દૂર કરવા માટે તેને હલકા ઉકાળી દો અને થોડો સમય ઠંડા થવા માટે તેને મુકી દો. જ્યારે આ ઠંડા થઈ જાય તો તેને હાથથી બલકા દબાવો અને પછી તેમાંથી પાણી નીકાળી લો. હવે આ કારેલાનું ભરેલું શાક બનાવી શકાય છે.

કારેલાને ધોયા બાદ તેને કાપીને એક પ્લેટમાં મુકી દો અને પછી તેમાં હળદર પાઉડર અને મીઠુ મીક્સ કરીને મુકી દો. તેને 2 કલાક માટે આમ જ મુકી રાખો. પછી તેનું પાણી નીચોવી લો. હવે તેનું સુકૂ શાક બનાવીને તૈયાર કરો.

karela.jpg

વધુ વાંચો: IPL 2024માં તૂટશે સેન્ચુરીનો સૌથી મોટો રેકોર્ડ, 17 વર્ષોમાં નથી ફટકારી આટલી સેન્ચુરી

કારેલાની કડવાસને ઓછી કરવા માટે તેને મીઠાના પાણીમાં થોડા મિનિટ ઉકાળી લો. આમ કરવાથી પણ તેની કડવાસ દૂર થઈ જશે. તમે થોડા સમય માટે કારેલામાં મુઠુ લગાવીને પણ મુકી શકો છો. તેનાથી પણ કડવાસ દૂર થાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ