બ્રેકિંગ ન્યુઝ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
VTV / ધર્મ / અખાત્રીજ પર બનશે બુધાદિત્ય યોગ અને લક્ષ્મી નારાયણ યોગ, આ રાશિના લોકોને અમીર બનાવશે માતા લક્ષ્મી
Last Updated: 04:46 PM, 7 May 2024
આ વખતે અખાત્રીજ 10મે અને શુક્રવારે છે. આ દિવસે બુધ મેષ રાશિમાં પ્રવેશ કરશે. બુધના મેષ રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ તેનો સંયોગ સૂર્યની સાથે બનશે જેનાથી બુધાદિત્ય યોગનું નિર્માણ થશે.
ADVERTISEMENT
તેના ઉપરાંત અખાત્રીજ પર બુધની યુતિ શુક્રની સાથે પણ થશે. જેનાથી લક્ષ્મી નારાયણ યોગનું નિર્માણ થશે. અખાત્રીજ પર બુધાદિત્ય યોગ અને લક્ષ્મી નારાયણ યોગ બનવાથી આ પર્વનું મહત્વ વધારે વધી જશે અને અમુક રાશિઓ માલામાલ થઈ જશે.
ADVERTISEMENT
મેષ
અખાત્રીજ પર બુધનું ગોચર ખૂબ જ શુભ માનવામાં આવી રહ્યું છે. વેપારમાં સારો લાભ થશે. રોકાયેલા પૈસા પ્રાપ્ત થશે. માતા લક્ષ્મીની કૃપાથી રોકાણ પણ કરી શકાશે. નોકરીમાં પ્રગતિના યોગ છે.
મિથુન
અખાત્રીજ પર બની રહેલા લક્ષ્મી નારાયણ યોગથી મિથુન રાશિના લોકો સુખ સમૃદ્ધિ મેળવશે. આર્થિક સ્થિતિ ખૂબ જ સારી થશે. કરિયરમાં લાભ થસે. ભાગ્યનો સાથ પણ પ્રાપ્ત થશે.
સિંહ
અખાત્રીજ પર બુધનું ગોચર સિંહ રાશિના લોકો માટે લાભકારી સિદ્ધ થશે. કોઈ નવા કાર્યની શરૂઆત કરી શકાશે. આ સમય વેપાર માટે સારો માનવામાં આવી રહ્યો છે. પૈસાનું ટ્રાન્ઝેક્શન સાવધાનીથી કરો.
તુલા
તુલા રાશિના લોકો વેપારમાં પ્રગતિ કરશે. લાભના નવા માર્ગ ખુલશે. કાર્યક્ષેત્રમાં સહકર્મિઓનો સાથ પ્રાપ્ત થશે. આ સમયે સ્વાસ્થ્ય ખૂબ જ સારૂ રહેશે.
વધુ વાંચો: આ રીતે દૂર કરો કારેલાની કડવાસ, બાળકો પણ નહીં કરે શાક ખાવાનો ઈનકાર
મકર
મકર રાશિના લોકોમાં દરેક કાર્યમાં નવા અવસર પ્રાપ્ત કરશે. આ સમયે મકર રાશિને ધન કમાણીના ધણા અવસર પ્રાપ્ત થશે. કોઈ મોટી ખુશખબરી મળી શકે છે. પરિવારની સાથે સારો સમય પસાર કરશો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT