બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
VTV / CM Jairam Thakur takes decision after BJP's defeat in Himachal, submits resignation to Governor
Hiralal
Last Updated: 04:03 PM, 8 December 2022
હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં ભાજપનો પરાજય થતાં મુખ્યમંત્રી જયરામ ઠાકુરે પોતાના રાજીનામાની જાહેરાત કરતાં કહ્યું કે તેઓ રાજ્યપાલને રાજીનામું સોંપવા જઈ રહ્યાં છે. જયરામ ઠાકુરે કહ્યું કે હું લોકોનો ચુકાદો માથે ચડાવું છું અને પીએમ મોદી અને ભાજપની નેતાગીરીનો આભાર માનું છું. અમે રાજનીતિથી ઉપર ઉઠીને રાજ્યના વિકાસ માટે ઊભા રહીશું. અમે અમારી હારના કારણો પર મનોમંથન કરીશું અને તેમાં સુધારો કરીશું.
I respect people's mandate & I want to thank PM & other central leadership during last 5 yrs. We'll stand for the development of the state irrespective of politics. We'll analyse our shortcoming and improve during the next term: Outgoing CM Jairam Thakur #HimachalElectionResult pic.twitter.com/oiEvnqI9sR
— ANI (@ANI) December 8, 2022
હિમાચલમાં કોંગ્રેસ 39 બેઠકો પર આગળ
હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસે બહુમતીનો આંકડો કરી લીધો છે અને હાલમાં 39 બેઠકો પર આગળ ચાલી રહી છે.
જીતેલા ધારાસભ્યોને ચંદીગઢ લઈ જવાશે
કોંગ્રેસને હિમાચલમાં ઓપરેશન લોટસનો ડર હોવાથી જીતેલા તમામ ધારાસભ્યોને ચંદીગઢ લઈ જવાયા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime