બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Arohi
Last Updated: 03:23 PM, 29 November 2023
ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી એક વખત ફરી ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. આમિર ખાનની ફિલ્મ લગાન સહિત ઘણી બોલિવુડ ફિલ્મોમાં મહત્વનું યોગદાન આપનાર સિનેમેટોગ્રાફર ગુરૂરાજ જોઈસનું નિધન થયું છે.
Deeply saddened to hear about the loss of Gururaj Jois.
— Aamir Khan Productions (@AKPPL_Official) November 28, 2023
One of the many passionate souls on that desert whose work behind the camera brought Lagaan to life 🙏 May your soul rest in peace 🕊️ pic.twitter.com/W4zDymclpF
27 નવેમ્બરે બેંગ્લોરમાં હાર્ટ એટેક આવવાના કારણે તેમનું નિધન થયું છે. જણાવી દઈએ કે ગુરૂરાજ ફક્ત 53 વર્ષના હતા અને તેમના પરિવારમાં પત્ની અને એક બાળકી છે. જોઈસે બોલિવુડની ઘણી ફિલ્મોમાં શૂટિંગ કર્યું છે.
ઘણી બોલિવુડ ફિલ્મોમાં કર્યું છે કામ
ગુરૂરાજ જોઈસે પોતાના વર્ષોના કરિયરમાં સિનેમેટ્રોગ્રાફર તરીકે ઘણી લોકપ્રિય બોલિવુડ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમના નિધનથી બોલિવુડમાં શોકની લહેર છે. લોતો તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો