બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / મનોરંજન / બોલિવૂડ / cinematographer gururaj jois passes away at age of 53

મનોરંજન / બોલિવૂડમાં શોકની લહેર... ફિલ્મ ઈન્ડસ્ટ્રીની આ હસ્તીનું નિધન, અનેક ફિલ્મો માટે કર્યું હતું મહત્વપૂર્ણ કામ

Arohi

Last Updated: 03:23 PM, 29 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cinematographer Gururaj Jois Passes Away: ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક ખબરા સમાચાર સામે આવી રહ્યા છે. આમિર ખાનની ફિલ્મ સાથે જોડાયેલા એક ફેમસ સેલિબ્રિટીનું નિધન થઈ ગયું છે.

  • બોલિવુડમાં શોકની લહેર 
  • આ ફેમસ હસ્તીનું નિધન 
  • આમિરની ફિલ્મમાં કર્યું છે કામ 

ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી એક વખત ફરી ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. આમિર ખાનની ફિલ્મ લગાન સહિત ઘણી બોલિવુડ ફિલ્મોમાં મહત્વનું યોગદાન આપનાર સિનેમેટોગ્રાફર ગુરૂરાજ જોઈસનું નિધન થયું છે. 

27 નવેમ્બરે બેંગ્લોરમાં હાર્ટ એટેક આવવાના કારણે તેમનું નિધન થયું છે. જણાવી દઈએ કે ગુરૂરાજ ફક્ત 53 વર્ષના હતા અને તેમના પરિવારમાં પત્ની અને એક બાળકી છે. જોઈસે બોલિવુડની ઘણી ફિલ્મોમાં શૂટિંગ કર્યું છે. 

ઘણી બોલિવુડ ફિલ્મોમાં કર્યું છે કામ 
ગુરૂરાજ જોઈસે પોતાના વર્ષોના કરિયરમાં સિનેમેટ્રોગ્રાફર તરીકે ઘણી લોકપ્રિય બોલિવુડ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમના નિધનથી બોલિવુડમાં શોકની લહેર છે. લોતો તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ