બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
VTV / Centre has adopted zero tolerance policy towards narcotics and it is showing results: Home Minister Amit Shah
Hiralal
Last Updated: 03:25 PM, 30 July 2022
માદક દ્રવ્ય હેરાફેરી અને રાષ્ટ્રીય સુરક્ષા પર કોન્ફરન્સને સંબોધિત કરતા ગૃહમંત્રી અમિત શાહે દેશને ખાતરી આપી કે કેન્દ્ર સરકારે માદક દ્રવ્યો સામે ઝીરો ટોલેરેન્સ નીતિ અપનાવી છે અને તેના પરિણામો પણ મળવા લાગ્યા છે. તેમણે કહ્યું હતું કે, સ્વસ્થ સમાજ અને સમૃદ્ધ રાષ્ટ્રનાં ઉદ્દેશને હાંસલ કરવા માટે આ જરૂરી છે. અમિત શાહે કહ્યું કે સુરક્ષાની દ્રષ્ટિએ તે મહત્વનું હતું કારણ કે "ડ્રગના વેપારમાંથી જે ગંદા નાણાં ઉત્પન્ન થાય છે તેનો ઉપયોગ દેશ વિરુદ્ધની પ્રવૃત્તિઓમાં થાય છે.
Centre has adopted zero tolerance policy towards narcotics and it is showing results: Home Minister Amit Shah
— Press Trust of India (@PTI_News) July 30, 2022
દેશમાં માદક દ્રવ્યો સામેની લડાઈ સાચી દિશામાં
અમિત શાહે કહ્યું કે આજે દેશમાં માદક દ્રવ્યો સામેની લડાઈ સાચી દિશામાં આગળ ધપી રહી છે. નરેન્દ્ર મોદીજી 2014 માં વડા પ્રધાન બન્યા ત્યારે ભારત સરકારે ડ્રગ્સ પ્રત્યે ઝીરો ટોલેરન્સની નીતિ અપનાવી હતી. શાહે કહ્યું હતું કે ડ્રગ્સ યુવા પેઢી પર પ્રતિકૂળ અસર કરે છે, તેને ઉધઈની જેમ નુકસાન પહોંચાડે છે, અને ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકાર આ સમસ્યાને દૂર કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે, ડ્રગ્સનું સેવન કરનારાઓ પર જ નહીં પરંતુ સમાજ, અર્થવ્યવસ્થા અને દેશની સુરક્ષા પર પણ વિપરીત અસર પડે છે.
Fight against drugs is progressing in right direction: Amit Shah at conference on drug trafficking and national security
— Press Trust of India (@PTI_News) July 30, 2022
31,000 કિલો માદક દ્રવ્યોનો નાશ
સંમેલનની સાથે જ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ની ટીમો દ્વારા દિલ્હી, ચેન્નાઈ, ગુવાહાટી અને કોલકાતામાં લગભગ 31,000 કિલો ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો હતો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime