બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
Manisha Jogi
Last Updated: 08:24 AM, 24 June 2023
ગ્રહોના રાજકુમાર બુધે આજે મિથુન રાશિમાં પ્રવેશ કર્યો છે અને 8 જુલાઈના રોજ સવારે 12:19 વાગ્યા સુધી આ રાશિમાં રહેશે. બુધના રાશિ પરિવર્તનને કારણે કેટલીક રાશિના જાતકોને લાભ થશે તો કેટલીક રાશિના જાતકોને નુકસાન થશે. જેથી કઈ 4 રાશિના જાતકોની અનેક મુશ્કેલીઓ વધી શકે છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
આ રાશિના જાતકો પર બુધ ગોચરની નકારાત્મક અસર
સિંહ- બુધ ગોચરના કારણે આ રાશિના જાતકોને અનેક મુશ્કેલીઓ પછી સફળતા મળી શકે છે. પરિવારમાં વાદ વિવાદની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે, જેના કારણે તમે તણાવનો ભોગ બની શકો છો. ઉપરાંત આરોગ્યનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. બેજવાબદારી દાખવવાને કારણે આરોગ્યને નુકસાન થઈ શકે છે. બિઝનેસ સાથે જોડાયેલા લોકોએ ઉતાવળમાં કોઈ કામ ના કરવું. રોકાણ ના કરવું જોઈએ. આવક સામાન્ય રહેશે, નવી નોકરી મળવાનો યોગ બની શકે છે.
તુલા- આ રાશિના જાતકોને સતર્ક રહેવું પડશે. વાણી પર સંયમ રાખવો અને ક્રોધ પર નિયંત્રણ રાખવું, નહીંતર પરિવારમાં વાદ વિવાદ થઈ શકે છે. સંબંધો પર અસર પડી શકે છે. નોકરિયાત વ્યક્તિઓએ ઓફિસમાં વિપરીત પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. દાંપત્ય જીવનમાં તણાવ ના સર્જાય તે માટે જીવનસાથી વાત પર પણ ધ્યાન આપો. બિઝનેસ સાથે જોડાયેલા લોકોએ ખૂબ જ મહેનત કરવી પડશે. ભાગીદારી માટે રજૂઆત કરવામાં આવે તો ઉતાવળમાં નિર્ણય ના લેવો, નહીંતર પરેશાની થઈ શકે છે.
વૃશ્વિક- આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું. બહારનું ના ખાવું. થોડી પણ પરેશાની હોય તો ડૉકટરની ખાસ સલાહ લેવી. પારિવારિક કલેશના કારણે તણાવ થઈ શકે છે, યોગ અને પ્રાણાયામ કરો. વેપારીઓ માટે આ સમયગાળો ખૂબ જ કઠિન હોઈ શકે છે. સ્પર્ધાત્મક બજારને કારણે નફામાં ઘટાડો થઈ શકે છે, જેના કારણે તમે પરેશાન થઈ શકો છો. રોકાણ માટેની રજૂઆત મળી શકે છે, જેના કારણે તમને રાહત થઈ શકે છે.
મકર- વગર કામના ખર્ચાઓને કારણે આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે. આ કારણોસર તમે પરેશાન થઈ શકો છો. દેવું લેવાની પરિસ્થિતિ પણ ઊભી થઈ શકે છે. નોકરિયાત લોકોને નવી જોબની ઓફર મળવાને કારણે રાહત મળી શકે છે.
(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime