બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
VTV / ભારત / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Breastfeeding women should not eat carrots
Kishor
Last Updated: 09:46 AM, 31 December 2023
શિયાળાની ઋતુમાં મોટાભાગના લોકો ગાજર ખૂબ ખાતા હોય છે. ગાજરના પરોઠા, ગાજરનો હલવો ગાજરનું અથાણું સહિત જુદી જુદી વાનગીઓ બનાવી લોકો ગાજર આરોગતા હોય છે. પરંતુ જૂની કહેવત મુજબ 'હદથી વધારે જે કાંઈ વસ્તુ છે તે ઝેર છે' તે જ રીતે ગાજરને પણ વધુ માત્રામાં ખાવામાં આવે તો તે શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. પરિણામે અનેક સમસ્યાઓ માથું ઊંચકી શકે છે. ગાજર સ્વસ્થ માટે ફાયદાકારક હોય છે. પરંતુ તે વધુ પડતા ખાવાથી ગેરફાયદા પણ થાય છે. ત્યારે આવો જાણીએ ગાજર ખાવાથી કઈ બીમારી થઈ શકે છે.
ગળામાં બળતરા ઉભી કરી શકે છે
બીપી અને સુગરની સમસ્યાથી પીડાતા લોકોએ ગાજર ખાવાનું ટાળવું જોઈએ. કારણ કે ગાજર ખાવાથી લોહીમાં સુગરનું લેવલ વધી જાય છે અને તે સરવાળે સમસ્યા ઊભી કરી શકે છે. આથી આવા લોકોએ ગાજર ખાતા પહેલા તબીબની સલાહ ચોક્કસથી લેવી જોઈએ. વધુમાં જે લોકો ઊંઘની સમસ્યાથી પીડાય છે એટલે કે અનિદ્રાની સમસ્યા છે. તેવા લોકોએ પણ ગાજર ખાવું ટાળવું જોઈએ બીજી બાજુ ગાજરમાં રહેલો પીળો ભાગ જે ગરમ હોવાથી પેટમાં ગરમી અને ગળામાં બળતરા ઉભી કરી શકે છે તેમજ ગાજર ખાવાથી દાંતમાં પણ દુખાવો થઈ શકે છે અને તેમાં રહેલો પીળો ભાગ દાંતને ઘણી હદ સુધી નબળા પણ કરી શકે છે.
સ્તનપાન કરાવતી મહિલાઓએ ગાજર ન ખાવા જોઈએ
વધુમાં ગાજરમાં મોટા પાયે ફાઇબરની માત્રા હોવાથી તમે રોજ ગાજર ખાવ તો શરીરમાં ફાઇબરનું સ્તર ઘણી હદ સુધી વધી શકે છે. જેને પગલે પેટમાં દુખાવા સહિતની પેટને લગતી બીમારીઓ વધી શકે છે. એટલું જ નહીં ફાઇબરની સાથે ગાજરમાં કેરોટીન પણ ભરપૂર માત્રામાં હોય છે. જે ત્વચાના રંગમાં બદલાવ કરી શકે છે. કેરોટીનનું પ્રમાણ વધતાની સાથે જ ત્વચા પીળાશ પડતી બને છે. ખાસ વાત એ છે કે સ્તનપાન કરાવતી મહિલાઓએ ગાજર ન ખાવા જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime