બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / best home remedies for cracked heels in winter
Manisha Jogi
Last Updated: 04:24 PM, 5 January 2024
શિયાળામાં ઠંડી હવા અને ખરાબ વાતાવરણમાં શરીરની દેખભાળ કરવાની ખાસ જરૂર રહે છે. શિયાળામાં પગની એડીઓ ફાટવા લાગે છે, જેના કારણે દુખાવો થાય છે. હવે આ સમસ્યાથી રાહત મેળવવી માટે મોંઘી ક્રીમ અને લોશનનો ઉપયોગ કરવાની જરૂર નહીં રહે. અહીંયા અમે તમને કેટલાક એવા પ્રાકૃતિક ઉપાય વિશે જાણકારી આપી રહ્યા છીએ, જેથી તમારી ફાટેલી એડીઓને એકદમ મુલાયમ અને સુંદર બનાવી દેશે.
મધ અને એલોવેરા- મધ અને એલોવેરામાં પ્રાકૃતિક એન્ટી ઈન્ફ્લામેટરી અને મોઈશ્ચરાઈઝિંગ ગુણ રહેલા છે. જે ફાટેલી એડીઓને એકદમ ઠીક કરે દે છે. એડીઓ મુલાયમ બને છે અને દુખાવો થતો નથી. એક ચમચી મધમાં એક ચમચી એલોવેરા જેલ મિશ્ર કરો. આ પેસ્ટ એડીઓ પર લગાવો અને 15-20 મિનિટ પછી હુંફાળા પાણીથી સાફ કરી દો. દિવસમાં બે વાર આ ઉપાય કરવો.
નારિયેળ તેલ- નારિયેળ તેલ એક પ્રાકૃતિક મોઈશ્ચરાઈઝર છે, જે ફાટેલી એડીઓ માટે કારગર ઉપાય છે. નહાયા પછી દરરોજ પગની એડીઓ પર નારિયેળ તેલથી મસાજ કરો. આખી રાત નારિયેળ તેલ લગાવીને રાખો, તમે મોજા પહેરીને પણ સુઈ શકો છો.
પપૈયાનું પેક- પપૈયામાં પ્રાકૃતિક એન્ઝાઈમ્સ હોય છે, જેથી ડેડ સ્કિન દૂર થાય છે અને એડીઓ મુલાયમ બને છે. પપૈયાને પીસીને તેમાં પાઉડર મિશ્ર કરો. આ પેસ્ટ ફાટેલી એડીઓ પર લગાવો અને 15 મિનિટ પછી સાફ કરી દો. સપ્તાહમાં બે વાર ઉપાય કરવાથી લાભ થશે.
કેળા- કેળામાં ભરપૂર માત્રામાં પોટેશિયમ અને વિટામીન ઈ હોય છે, જેથી એડીઓ સુંદર બને છે અને પોષણ પ્રદાન કરે છે. કેળા પીસીને એડીઓ પર લગાવો અને 15-20 મિનિટ પછી તેને સાફ કરી લો. સપ્તાહમાં ત્રણ વાર આ ઉપાય જરૂરથી કરવો જોઈએ.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો