બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
VTV / ગુજરાત / અમદાવાદ / bain capital to buy out 90 percent stake in adani capital adani housing check details here
Kishor
Last Updated: 08:49 PM, 23 July 2023
અમેરિકા ખાતે આવેલ સ્થિત વિદેશી ઇન્વેસ્ટમેન્ટ ફર્મે બેઇન કેપિટલના જણાવાયા અનુસાર તેણે અદાણી જૂથની ફાઇનાન્સ કંપની અદાણી કેપિટલ અને અદાણી હાઉસિંગમાં 90 ટકા હિસ્સો ખરીદી લેશે. આ ડીલ હેઠળ બેઈન કેપિટલ અબજોપતિ ગૌતમ અદાણીની નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપની (NBFC)માં 90 ટકા હિસ્સો ખરીદશે. જ્યારે બાકીનો 10 ટકા હિસ્સો મેનેજમેન્ટ, MD અને CEO ગૌરવ ગુપ્તા પાસે રહેશે. જે મામલે સત્તાવાર જાહેરાત કરાઇ છે. બેઇન કેપિટલ પોતાનો હિસ્સો હસ્તગત કરી લીધા બાદ અદાણી જૂથની આ કંપની વધારાના 120 મિલિયનનું રોકાણ કરશે.
ભરોસો ફરી મેળવવા માટે અનેક પગલાંઓ
નોંધનીય છે કે હીંડનબર્ગ રિપોર્ટ બાદ ગૌતમ અદાણી સમૂહમાં ખળભળાટ મચી ગયો છે અને તેમની સામે અનેક સવાલો ઊભા થયા છે. રિપોર્ટને પગલે રોકાણકારનો ભરોસો પણ ઓછો થયો છે. જોકે અદાણી જૂથ દ્વારા રોકાણકારોનો ભરોસો ફરી મેળવવા માટે અનેક પગલાંઓ પણ લેવાયા છે. જેના ભાગરૂપે અલગ અલગ પ્રકારના ફંડ મેળવવાની યોજના પણ બનાવવામાં આવી રહી છે.
33,000 કરોડ એકત્ર કરવાની દિશામાં આયોજન
અદાણી ગ્રૂપની ત્રણ લિસ્ટેડ કંપનીઓ - અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટ્રાન્સમિશન દ્વારા વર્ષના અંત સુધીમાં ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ (QIP) શરૂ કરીને રૂ. 33,000 કરોડ એકત્ર કરવાની દિશામાં આયોજન ઘડી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા