બ્રેકિંગ ન્યુઝ
છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત
આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,
નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં જીત્યો ગોલ્ડ મેડલ, ફેડરેશન કપમાં કરી કમાલ
ધો.11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશને લઈ શિક્ષણ વિભાગનો આદેશ
રાજ્યમાં વરસાદ અને હીટવેવની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં પડી શકે છે વરસાદ
અમદાવાદના નિવૃત CA સાથે કરોડોની ઠગાઈ, 1.97 કરોડની છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ
નાફેડની ચૂંટણીમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા, 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
અમદાવાદના રાયખડ નજીક દિવાલ ધરાશાયી, બે ઇજાગ્રસ્ત
અંબાજીમાં વરસાદની રિ-એન્ટ્રી, યાત્રિકો ભીંજાયા
PoK ભારતનો હિસ્સો અને તેને અમે લઇને જ રહીશું: ગૃહમંત્રી અમિત શાહ
VTV / ભારત / Ayodhya Ram Mandir Ayodhya city decorated like a bride to welcome Lord Ram, watch latest videos
Megha
Last Updated: 10:08 AM, 20 January 2024
ADVERTISEMENT
શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ભગવાન રામના આગમન માટે તૈયાર છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં નવનિર્મિત મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે અને એ પહેલા હાલ અનુષ્ઠાન વિધિ ચાલી રહી છે.
ADVERTISEMENT
અયોધ્યાના રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ રામલલાનો અભિષેક થવાનો છે. આ પહેલા પણ રામલલાના ઘણા ફોટા વાયરલ થયા છે. અયોધ્યામાં રામલલાના અભિષેકની તૈયારીઓ અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે અને મંદિર સહિત આખી અયોધ્યા નગરીને શણગારવામાં આવી છે. સાથે જ તેને ધ્યાનમાં રાખીને સમગ્ર અયોધ્યામાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
I am sure we all have done something good in our past, this is why we all are going to witness the consecration of Ram Mandir after 500 years.Just imagine how much lucky we are! Decoration is going on for our Prabhu Shree Ram and I am overwhelmed 😍🔥.#AyodhaRamMandir🚩 pic.twitter.com/USUPNKUc54
— Vishal Gautam (@Ethical_battler) January 20, 2024
જાણીતું છે કે અયોધ્યામાં આજે અને કાલે રામલલાના દર્શન નહીં થાય, હવે 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા બાદ જ દર્શન થઈ શકશે. આજે ગર્ભગૃહને 81 કળશોમાં ભરીને વિવિધ નદીઓના પાણીથી શુદ્ધ કરવામાં આવશે. વાસ્તુ શાંતિ વિધિ પણ થશે. આ ઉપરાંત રામલલાની મૂર્તિમાં ફલાધિવાસ પણ કરવામાં આવશે અને આ બધાની વચ્ચે મંદિરને ફૂલોથી શણગારવામાં આવી રહ્યું છે અને આખું અયોધ્યા રોશનીથી ઝળહળી ઉઠ્યું છે.
Now where are those Gyanis who were saying that the architecture of Shri Ram Mandir looks like a tomb?
— Amit Singh Rajawat (@satya_AmitSingh) January 19, 2024
Shri Ram Mandir is as grand and magnificent as it should be! #JaiShreeRam 🚩#AyodhaRamMandir pic.twitter.com/PN4jUip2ax
અયોધ્યામાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની શરૂઆત થઈ ગઈ છે. ગર્ભગૃહમાં ભગવાન રામની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. અયોધ્યામાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત VVIP લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. રામભક્તો ઘરેબેઠા રામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લાઈવ નિહાળી શકે છે. કારણ કે અયોધ્યામાં ત્રણ દિવસ માટે બહારના લોકોનો પ્રવેશ બંધ, માત્ર આમંત્રિત લોકો જ અયોધ્યા જઈ શકશે.
No #Sanatani will pass without liking this post.🙏🚩
— Mahendra choudhary (MAHI) (@Mahendr75556988) January 20, 2024
jai shri ram 🚩 👇#AyodhaRamMandir #RamLallaVirajman #MadgaonExpress #MetaMask #Netanyahu #Love_wins_all #AyodhyaRamTemple #parking #JusticeForRekha #BoatAccident #AskMalavika #tejran pic.twitter.com/W60UnxfV7X
વધુ વાંચો: હવે સદૈવ અયોધ્યામાં રાજાની જેમ બિરાજમાન રહેશે રામલલા, તો જૂની મૂર્તિનું શું થશે? જાણો
લાઈવ ટેલિકાસ્ટ
તમે ઘરેબેઠા ઓનલાઈન ફોન, લેપટોપ, ટીવી પર અયોધ્યા રામમંદિરમાં થઈ રહેલ પૂજાને લાઈવ નિહાળી શકો છો. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું લાઈવ ટેલિકાસ્ટ કરવા માટે સંપૂર્ણ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. DD ન્યૂઝ અને DD નેશનલ ચેનલ પર લાઈવ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ જોઈ શકો છો. દૂરદર્શન અન્ય ન્યૂઝ એજન્સીઓ સાથે આ ફીડ શેર કરશે. ઉપરાંત દૂરદર્શનની અન્ય યૂટ્યૂબ લિંક પર તમામ વિધિ વિધાન અને પૂજા લાઈવ જોઈ શકાશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Way To Videsh / કેનેડામાં નોકરી મેળવવા માટે શું શું કરવું પડશે?
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT