બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / ભાવનગર / As soon as summer begins, the water bodies of Bhavnagar are low

Video / ઉનાળો શરૂ થતા જ ભાવનગરના જળાશયો તળિયાઝાટક, BMC કર્યો પૂરતા પાણીનો દાવો, જુઓ શું કહી રહી છે જનતા

Priyakant

Last Updated: 09:45 AM, 4 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bhavnagar Water Problem Latest News: ઉનાળો શરૂ થતાં જ પાણીનું સંકટ, ભાવનગરમાં પાણીની પારાયણ, જળાશયોના દેખાયા તળિયા

Bhavnagar Water Problem : ઉનાળાની શરૂઆત જ થઈ છે ત્યાં તો પાણીનો કકળાટ શરૂ થઈ ગયો છે. ભાવનગર શહેરમાં પણ પીવાના પાણીની અછતના એંધાણ દેખાઈ રહ્યા છે. જળાશયો તળિયાઝાટક થઈ ગયા છે. તો વળી ટેન્કરથી પાણી વિતરણની માગ વધી છે.  સ્થાનિકોનો આક્ષેપ છે કે, પ્રેશરથી પાણી નથી આવતું એટલું જ નહીં ટેન્કર પણ સમયસર નથી મળી રહ્યા. 

ભાવનગર શહેરના મોટાભાગના જળાશયોના તળિયા દેખાઈ રહ્યા છે તો જિલ્લાના 13 ડેમમાંથી માત્ર 3 ડેમમાં 60થી 70 ટકા જેટલું પાણી છે જ્યારે અન્ય ડેમમાંઆ માત્ર 20 થી 35 ટકાજ પાણી રહ્યું છે. ભાવનગર જિલ્લામાં આ વર્ષે સિંચાઇ અને પીવાના પાણીની સમસ્યા ઊભી થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.  ભાવનગર શહેરમાંઆ શેત્રુંજી, બોર તળાવ અને મહી પરીએજ યોજનામાંથી પાણી આપવામાં આવે છે. 

વધુ વાંચો: રોકડ કે કિંમતી વસ્તુઓની ફરિયાદ વિના બારોબાર થાય જપ્તી તો શું કરવું? નોંધી લો ચૂંટણી પંચે જાહેર કરેલો નંબર

ભાવનગર શહેરમાં દૈનિક 175 MLD પાણીની જરૂરિયાત છે જેની સામે હાલ 170 MLD પાણી આવી રહ્યું છે. જોકે શહેરમાંઆ પાણીની ઘટ ઊભી થતાં મહી પરીએજ યોજનામાંથી 7થી 10 MLD વધારાનું પાણી લેવામાં આવશે તેવો દાવો અધિકારીઓ કરી રહ્યા છે. આ તરફ BMC અધિકારીઓ ના દાવામાં કેટલું સત્ય એ તો આવનારા દિવસોમાંઆ જ જાણવા મળશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ