બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / amitabh bachchan worries due to trouble in aishwarya rai abhishek bachchan relationship

બોલિવૂડ / ઐશ્વર્યા અને અભિષેક લેશે છૂટાછેડા? બંગલાના કારણે શરૂ થઈ છે માથાકૂટ, અમિતાભ બચ્ચન પર પણ પડી અસર

Arohi

Last Updated: 03:34 PM, 16 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Aishwarya Rai & Bachchan Family: સૂત્રોના જણાવ્યા અનુસાર ઐશ્વર્યા અને અભિષેકના ઝગડાની અસર અમિતાભ બચ્ચન પર પડી રહી છે. તે આ સંબંધના કારણે શૂટિંગ પર ધ્યાન નથી આપી શકી રહ્યા.

  • અભિષેક અને ઐશ્વર્યાના સંબંધમાં ખટાસ? 
  • બન્નેને લઈને અમિતાભ બચ્ચન ચિંતામાં
  • શૂટિંગ પર નથી આપી શકતા ધ્યાન 

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું. કહેવામાં આવી રહ્યું છે કે બન્નેની વચ્ચે છેલ્લા થોડા સમયથી ઝગડા ચાલી રહ્યા છે. ત્યાં જ હવે ખબર સામે આવી રહી છે કે ઐશ્વર્યા રાયે બચ્ચન પરિવારનું ઘર છોડી દીધુ છે. 

આટલું જ નહીં દાવો તો એવો પણ કરવામાં આવી રહ્યો છે કે ઐશ્વર્યા અને અભિષેકના ઝગડાના કારણે અમિતાભ બચ્ચની પ્રોફેશનલ લાઈફ પર અસર પડી રહી છે. તે હાલ ખૂબ જ પરેશાન દેખાઈ રહ્યા છે. 

આ કારણે થયો ઝગડો? 
પાછલા થોડા દિવસોથી અમિતાભ બચ્ચન શૂટિંગથી ઘરે જલ્દી જતા રહે છે એક રિપોર્ટ્સ અનુસાર ઐશ્વર્યા અને અભિષેકની વચ્ચે ઝગડો અમિતાભ બચ્ચનના કારણે શરૂ થયો હતો. ઘણા સોર્સનું કહેવું છે કે અમિતાભે થોડા દિવસો પહેલા પોતાના મુંબઈ સ્થિત ત્રણ બંગલામાંથી એક બંગલો પોતાની દિકરી શ્વેતા નંદાના નામે કર્યો છે. માટે ઐશ્વર્યા રાય નારાજ છે.

જોકે આ ખબરો વચ્ચે ઐશ્વર્યા રાય, અમિતાભ બચ્ચન અને અભિષેક એત સાથે આરાધ્યાની સ્કૂલે પહોંચ્યા છે. ત્રણેય સાથે ઉભા હતા અને ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા હતા. એવામાં અભિષેક અને ઐશ્વર્યાના અલગ થવાના રિપોર્ટ પર સવાલ ઉઠવા લાગ્યા છે. 

ઘણા સમયથી નથી થઈ સાસુ સાથે વાત 
બચ્ચન પરિવાર સાથે જોડાયેલા એક સૂત્રેએ જણાવ્યું કે ઐશ્વર્યા રાય અને તેમના સાસુ જયા બચ્ચનની વચ્ચે છેલ્લા ઘણા સમયથી કોઈ વાતચીત નથી થઈ. બન્ને એક બીજાથી દૂર રહે છે. આટલું જ નહીં સૂત્રોએ તો એમ પણ કહ્યું કે શ્વેતા બચ્ચનના જલસા શિફ્ટ થવાના કારણે પણ ઐશ્વર્યા અને અભિષેકની વચ્ચે રિલેશન બગડ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ