બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
VTV / Amit Shah in Bengal said Mamta banergees government will go before 2025
Vaidehi
Last Updated: 06:19 PM, 14 April 2023
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે બીરભૂમ જિલ્લાનાં સિઉડીની સભાને સંબોધિત કરતાં મમતા બેનર્જીની સરકાર પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે વર્ષ 2024માં PM મોદીને પ્રધાનમંત્રી બનાવવાનું છે. 2024માં ભારતીય જનતા પાર્ટીને લોકસભામાં 35થી વધારે સીટ આપો તો વર્ષ 2025 સુધી મમતા બેનર્જીની સરકાર કડડ ભૂસ...થઈ જશે. તેમણે કહ્યું કે દીદીનાં શાસનમાં બંગાળ બોમ્બ ધમાકાનું સેન્ટર બની ગયું છે. ભાજપની સરકાર બનાવો પછી રામનવમીમાં હિંસા નહીં થાય.
2024માં બંગાળમાં BJPની 35 સીટથી અપાવો વિજય-શાહ
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે વર્ષ 2024માં PM મોદીને પ્રધાનમંત્રી બનાવવાનું છે. સમગ્ર બંગાળની જનતાને નવા વર્ષની શુભકામના પાઠવ્યાં બાદ કહ્યું કે દેશમાં પહેલીવાર આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવવાનું કામ આપણા નરેન્દ્ર મોદીજીએ કર્યું છે. વિધાનસભા ચૂંટણીમાં બંગાળની આ જનતાએ 77 સીટ ભાજપને આપી છે. ભાજપ માટે આ એક મોટી જવાબદારી છે. બંગાળ વિધાનસભામાં વિધાયકો અને અધિકારી દીદીની દાદાગિરીથી લડવા માટે કામ કરી રહ્યાં છે.
દીદી-ભત્રીજાને હટાવો, ભાજપને લાવો- શાહ
અમિત શાહે કહ્યું કે દીદી અને ભત્રીજાને હરાવીને જ બંગાળને બચાવી શકાય છે. તેમણે કહ્યું કે મમતા બેનર્જી નથી ઈચ્છતી કે રાજ્યને આયુષ્માન ભારત યોજના મળે. એકવાર બંગાળમાં ભાજપની સરકાર બનાવો. 8 કરોડ લોકોને પાંચ લાખ રૂપિયાની મફત સ્વાસ્થ્ય સેવાઓ આપશું. તેમણે કહ્યું કે જેમને ભારત સરકારે ગૌ-તસ્કરીનાં મામલામાં જેલમાં નાખ્યાં છે તેમને પણ દીદીએ અધ્યક્ષ બનાવીને રાખ્યાં છે.
#WATCH | "...The only way to remove the crime of 'Didi-Bhatija' is BJP. The only way to free Bengal off terror is BJP. The only way to stop infiltration in Bengal is BJP...Give us 35 seats in 2024, there will be no need for 2025 (West Bengal poll); before 2025 Mamata did's govt… pic.twitter.com/xDaTMXKDnb
— ANI (@ANI) April 14, 2023
દેશને સુરક્ષિત રાખવું છે તો PM મોદીને ફરી પ્રધાનમંત્રી બનાવો
તેમણે આગળ જણાવ્યું કે બંગાળથી બોમ્બ ધમાકા બંધ કરવા ઈચ્છો છો, ગાય તસ્કરી, ઘુસપેઠ બંધ કરવા ઈચ્છો છો, ભાઈ-ભત્રીજાવાદ બંધ કરવું છે..મમતા બેનર્જી કરી શકે છે, ના માત્રને માત્ર નરેન્દ્ર મોદીજી આ કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime